પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી પી ચિરાગ કોરડીયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ નાઓ ગુમ અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી એલ સી ડી સ્ટાફ ના માણસોએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી દરમિયાન એલ સી ડી સ્ટાફને બાતમી મળેલ કે સંતરામપુર પોલીસ મથકનો આરોપી રાજેશભાઈ ભરતભાઈ બારીયા રહે ટીંબલા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર નાનો ભોગ બનનાર સાથે હાલ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ લીમડી પીપળી ખાતે રહે છે તેવી બાકીના આધારે ઝડપી લીધો છે