પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી પી ચિરાગ કોરડીયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ નાઓ ગુમ અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી એલ સી ડી સ્ટાફ ના માણસોએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી દરમિયાન એલ સી ડી સ્ટાફને બાતમી મળેલ કે સંતરામપુર પોલીસ મથકનો આરોપી રાજેશભાઈ ભરતભાઈ બારીયા રહે ટીંબલા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર નાનો ભોગ બનનાર સાથે હાલ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ લીમડી પીપળી ખાતે રહે છે તેવી બાકીના આધારે ઝડપી લીધો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘામાં મુશળધાર 2 ઇંચ વરસાદ વરસ્યો
ઘોઘામાં મુશળધાર 2 ઇંચ વરસાદ વરસ્યો
कार खरीदने के मामले में इस राज्य के लोग सबसे आगे, टू-व्हीलर सेगमेंट में ये स्टेट नंबर वन
पैसेंजर व्हीकल सेगमेंट में बिक्री के मामले में महाराष्ट्र का पहला स्थान रहा है। राज्य में पीवी...
સાણંદમાં ૫"માં માળેથી પડતું મુકી SDMનો આપઘાત | press conference I જાણો વધુ વિગત માહીતી sms news ઉપર
સાણંદમાં ૫"માં માળેથી પડતું મુકી SDMનો આપઘાત | press conference I જાણો વધુ વિગત માહીતી sms news ઉપર