જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री श्री 1008 श्री बालाजी सरकार मंदिर गुनौर में अठारह पुराणों का महाकुंभ नगर में विशाल कलश यात्रा के बाद शुभारंभ
गुनौर : दिनांक 07. 04. 2023 को विशाल कलश यात्रा मैं सनातनी संस्कृति के विस्तारण एवं विश्व शांति...
એલસીબીની ટીમે ચોરીના ભેદ ઉકેલ્યા
#buletinindia #gujarat #dahod
ધાનેરાના સામરવાડા નજીક રામદેવરા દર્શને જતાં બાઇક સવારોને ગાડી ચાલકે ટક્કર મારતાં બે યુવકો ઘવાયા
ધાનેરાના સામરવાડા પાસે દારૂ ભરેલી ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર...
ગીર સોમનાથ GETCO ના આઉટસોર્સિંગ કર્મચારીઓ આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કયુ
ગીર સોમનાથ GETCO ના આઉટસોર્સિંગ કર્મચારીઓ આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદશન કયુ હતુ
ગીર...
लगातार बारिश के चलते विद्यालयों मे. रहेगा आज भी बच्चों के लिए अवकाश.
टोंक. जिला कलेक्टर टोंक ने लगातार हो रही बारिश को मध्य नजर रखते हुए अपने अधिकार क्षेत्र का उपयोग...