જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BAGVADAR કચ્છનું વ્રજવાણી ધામ સમસ્ત ગુજરાતના આહીર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર 08 11 2022
BAGVADAR કચ્છનું વ્રજવાણી ધામ સમસ્ત ગુજરાતના આહીર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર 08 11 2022
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
बूंदी पुलिस की कार्यवाही में तीन आरोपी गिरफ्तार, 11 कीमत की चोरी की 5 ट्रोलिया बरामद
बूंदी पुलिस की कार्यवाही में तीन आरोपी गिरफ्तार, 11 कीमत की चोरी की 5 ट्रोलिया बरामद
संपत्ति...
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত দেৰগাৱঁত অনন্য পৰিৱেশ
স্বাধীনতা দিৱসলৈ মাজত মাত্ৰ কেইটামান দিন । স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত আজি দেৰগাৱঁত দেখা গ'ল এক...