જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জোনাইত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, আহত পাঁচ জন
জোনাইত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, আহত পাঁচ জন
औरंगाबाद : श्री प्रतिष्ठान ट्रस्ट स्वामी श्री मच्छींद्रनाथ मंदिर औरंगाबाद तर्फे नवरात्र उत्सव
औरंगाबाद : श्री प्रतिष्ठान ट्रस्ट स्वामी श्री मच्छींद्रनाथ मंदिर औरंगाबाद तर्फे नवरात्र उत्सव
पांच लोगों की मौत 15 घायल पांच की हालत गंभीर सीएम ने जताया शोक यात्रियों से भरी बस पलटी देखें रिपोर्ट में
पांच लोगों की मौत 15 घायल पांच की हालत गंभीर सीएम ने जताया शोक यात्रियों से भरी बस पलटी। ...
सरूपगंज में सकल जैन समाज के पर्युषण पर्व शनिवार से शुरू
सरूपगंज में सकल जैन समाज के पर्युषण पर्व शनिवार से शुरू
सरूपगंज सिरोही
माधुराम प्रजापति की...
बार-बार क्यों बदल रहा मौसम का मिजाज? आने वाले दिनों में पड़ेगी गर्मी या बूंदाबांदी; IMD वैज्ञानिक ने बताया
अप्रैल महीने के लगभग हर दिन सुबह और शाम हल्की बारिश और बूंदाबांदी देखने को मिल रही है। 4 अप्रैल...