જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે મમતા અભિયાન કેમ્પમાં ૪૪૭ સગર્ભા માતાઓની નિઃશુલ્ક તપાસ કરાઇ
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે મમતા અભિયાન કેમ્પમાં ૪૪૭ સગર્ભા માતાઓની નિઃશુલ્ક તપાસ કરાઇ
...
Afzal Ansari: अफजाल अंसारी की बहाल हुई सांसदी, सुप्रीम कोर्ट से पूर्व बसपा सांसद को मिली बड़ी राहत
नई दिल्ली। सुप्रीम कोर्ट ने 2007 गैंगस्टर एक्ट मामले में पूर्व बसपा सांसद अफजाल अंसारी की...
Breaking News: Prayagraj में प्रोटेस्ट कर रहे UPPSC अभ्यर्थियों पर प्रशासन का एक्शन, जबरन उठाया
Breaking News: Prayagraj में प्रोटेस्ट कर रहे UPPSC अभ्यर्थियों पर प्रशासन का एक्शन, जबरन उठाया
શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમી મા નૂતનવર્ષ ની શુભેચ્છાઓ સહ શુભ મૌરત સાથે શિક્ષણ કાર્ય ની શરૂઆત
આજરોજ અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમી મા સંચાલક ધવલસર તથા...