જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आक्षेपार्ह वक्तव्य केल्याने पोलीस निरीक्षक बकाले निलंबित
आक्षेपार्ह वक्तव्य केल्याने पोलीस निरीक्षक बकाले निलंबित
BANASKANTHA : MLA ગુલાબસિંહ રાજપૂતે સરકારને પત્ર લખ્યો
https://youtu.be/EW3ZQiBDJjI
આપણા SRP જવાનોની છુપી વેદના પણ આપણે સમજવી પડશે: વાત વેદના અને સંવેદનાની
આપણા SRP જવાનોની છુપી વેદના પણ આપણે સમજવી પડશે: વાત વેદના અને સંવેદનાની - Tushar Boricha...
શંકરસિંહ બેફામ થઈ રહ્યા હતા, સી ડી પટેલે હઠ પકડી શંકરસિંહને હટાવો નહિતર ટેકો પાછો ખેંચીશ
શંકરસિંહ બેફામ થઈ રહ્યા હતા, સી ડી પટેલે હઠ પકડી શંકરસિંહને હટાવો નહિતર ટેકો પાછો ખેંચીશ
Today's Top Trades: Experts के सुझाए इन Stocks के साथ कल करें Share Market में Entry | CNBC Awaaz
Today's Top Trades: Experts के सुझाए इन Stocks के साथ कल करें Share Market में Entry | CNBC Awaaz