વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી નજીક ના દિવસોમાં યોજાવા જય રહેલ છે આજરોજ ધારી-બગસરા-ચલાલા-ખાંભા ૯૪ વિધાનસભા માટે કુલ ૧૧ ઉમેદવારો ના નામ ફાઈનલ થયેલ છે. આમ જોવા જઈએ તો ભાજપ-કોંગ્રેસ-આપ ની વચ્ચે આ ત્રિપાંખીયો જંગ છે પરંતુ આ ચુંટણી જંગમાં ભરતભાઇ ઉનાવા, પાયલબેન પટેલ અને ઉપેન્દ્ર ભાઈ વાળા જેવા પીઠ રાજકીય આગેવાનો ની હાજરી માત્ર થી ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ની હારજીત ના સમીકરણો બદલાય શકાય છે. ઉપેન્દ્ર ભાઈ વાળાની રાજકીય સફર થી ભાગ્યેજ મતદારો અજાણ હશે ઉપેન્દ્ર ભાઈ ચલાલા વિસ્તારમાંથી આવી રહેલા છે જયારે પાયલબેન પટેલ અને ભરતભાઇ ઉનાવા બગસરા વિસ્તારમાં થી આવે છે... આ ત્રણેય ઉમેદવાર પોતપોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ને ખાસ્સું નુકસાન કરી શકે છે. ઉપેન્દ્ર ભાઈ વાળાએ ગત જીલ્લા પંચાયત ની ચુંટણી માં પુર્વ ધારાસભ્ય મનસુખ ભાઈ ભુવા ને કારમી હાર નો સ્વાદ ચખાડેલ... ત્રણ રાજકીય દિગ્ગજો નો ખેલ ત્રણ ખેલાડી બગાડે તો નવાઈ નહી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মীন পালকলৈ আহ্বান
ৰাজ্যৰ মীনখণ্ডৰ উত্তৰণৰ স্বাৰ্থত মীন খণ্ডত চলি থকা বিশেষ কে চি চি (KCC) ঋণৰ সুবিধা গ্ৰহণ কৰিবলৈ...
BMW R 1300 GS इंडियन मार्केट में 13 जून को मारेगी एंट्री, जानिए संभावित फीचर्स और स्पेसिफिकेशन
BMW R 1300 GS में डाई-कास्ट एल्युमीनियम सबफ्रेम से जुड़ा नया शीट मेटल फ्रेम है। एडवेंचर टूरर में...
સુરતમાં રાજ્ય સરકારના મંત્રી વિનોદ મોરડીયા દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી
સુરતમાં રાજ્ય સરકારના મંત્રી વિનોદ મોરડીયા દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી
शारदा प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्काराचे वितरण ५ सप्टेंबर रोजी होणार
अमरसिंह पंडित यांची माहिती
गेवराई, दि.२० (प्रतिनिधी) शैक्षणिक क्षेत्रात अतिशय मानाचा समजल्या जाणाऱ्या शारदा प्रतिष्ठानच्या...