ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર હાલ સમગ્ર મતવિસ્તારના ગામડાઓને.ખુંદી રહેલા છે .પોતાના હોમટાઉન ખાંભા તાલુકા ની જનતા ડો. બોરીસાગર ને મત આપીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ચુંટી કાઢવા માંગે છે ત્યારે બગસરા શહેર પ્રમુખ ચીરાગ પરમાર ની સાથે થયેલ એક વાતચીત માં ચીરાગ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છેકે સમગ્ર બગસરા તાલુકાના મતદારો હંમેશા કોંગ્રેસ તરફી મતદાન કરીને ધારી ૯૪ સીટ પર નિર્ણાયક વોટર સાબિત થયેલા છે ત્યારે આ વખતે પણ.ડો. બોરીસાગર જેવા ઉમેદવાર ને પણ બગસરા તાલુકા ની જનતા જરૂર ખોબલે ને ધોબલે મત આપીને સારામાં સારી લીડ અપાવશે એવુ વિશ્વાસ પુર્વક તેઓએ જણાવ્યું હતુ. આઝાદી ના દશકાઓ વિતેલા છે ત્યારે દરેક વિધાનસભા ચુંટણી વખતે સમગ્ર બગસરા ની જનતાએ કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ને હંમેશા મત આપેલ છે... ખાંભા અને ધારી તાલુકા ની મતપેટીઓ ખુલે ત્યારબાદ બગસરા એ એકતરફી કોંગ્રેસના ઉમેદવાર ને મત આપેલા હશે તેવુ વિશ્વાસ પુર્વક જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક શીખ ભાઈની આસ્થા:-કેવી શ્રદ્ધા ધરાવે છે જમીયલ શા દાતાર દરગાહ સાથે
એક શીખ ભાઈની આસ્થા:-કેવી શ્રદ્ધા ધરાવે છે જમીયલ શા દાતાર દરગાહ સાથે
રાણપુરની એડીસી બેંક સામે ત્રણ ગામના ખેડૂતોના ધરણા.સેવા સહકારી મંડળી ના ઉચાપત અંગે મેળાપીપણાનો આક્ષેપ
રાણપુરની એડીસી બેંક સામે ત્રણ ગામના ખેડૂતોના ધરણા.સેવા સહકારી મંડળી ના ઉચાપત અંગે મેળાપીપણાનો આક્ષેપ
PORBANDAR પોરબંદરની મેડીકલ કોલેજમાં એટેન્ડન્સ બાબતે ગોલમાલ થઈ હોવાની ચર્ચા 29-09-2022
PORBANDAR પોરબંદરની મેડીકલ કોલેજમાં એટેન્ડન્સ બાબતે ગોલમાલ થઈ હોવાની ચર્ચા 29-09-2022
भक्तों के साथ विकास की राह जोहता बून्दी का ऐतिहासिक श्री गोपाल लाल जी मंदिर
भक्तों के साथ विकास की राह जोहता बून्दी का ऐतिहासिक श्री गोपाल लाल जी मंदिर
1669 में औरंगजेब से...