વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત સહુકોઈ રાજકીય પાર્ટીના દિગ્ગજ આગેવાનો એડીચોટીનું જોર લગાવી રહેલા છે. ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી શિવાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય દાવેદારો, આગેવાનો અને કાર્યકરોમાં કયાક ને કયાક અસંતોષ જણાય છે.જે દાવેદારો ની ટીકીટ કપાઈ છે એ પોતપોતાની પાર્ટી થી નારાજ થયને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં જંપવાવી રહેલા છે. પરંતુ આ બધી રાજકીય ગતિવિધિઓમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે સક્રિય બનેલ છે. કોંગ્રેસ પાર્ટી ની વોટબેંક ગણાતા મુસ્લિમ મતો મેળવવા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એડીચોટીનુ જોર લગાવાય રહેલ છે તો બીજીબાજુ મુસ્લિમ મતોને ડાઈવર્ટ કરવા અને કોંગ્રેસ પાસેથી આ મતોનુ વિભાાજન કરાવવા માટે અપક્ષ ઉમેદવાર ના ખીચા ઓ ગરમ કરી નાખેલ હોય તેવો ગણગણાટ સંભળાય રહેલ છે. મુસ્લિમોના મતોનુ વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સારી રીતે એડીચોટીનું જોર લગાવી રહેલ છે. કોઈપણ સંજોગોમાં મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે અમરેલી જીલ્લા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહેનત કરી રહેલા છે ત્યારે જોઈએ કે ખરેખર શુ મુસ્લિમ સમાજ પોતાના વિસ્તાર ના પ્રાણપ્રશ્નોનુ નિરાકરણ ગુજરાત વિધાનસભા માં કરી શકે એવા ઉમેદવાર ને જીતાડશે કે પછી મતોનુ વિભાજન કરવા માંગતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર ની વાતોમાં આવીને રાજકારણ ની ખંધીચાલમા આવી જાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰাণ পিয়ালি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষৰোপণৰ
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰাণ পিয়ালি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষৰোপণৰ
उषाताई पवार यांचा विद्यापीठात विजयी झेंडा ; युवा सेनेचा जल्लोष
सोलापूर - युवा सेना, संभाजी ब्रिगेड आणि सुटा संघटनेच्या उमेदवार उषाताई पवार यांनी सोलापूर...
ખંભાતમાં તહેવારો પર્વને લઈને પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ..
ખંભાતમાં તહેવારો પર્વને લઈને પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.સંવેદનશીલ વિસ્તારોમાં આવનાર...
Air Pollution : दिल्ली में पराली से नहीं वाहनों के उत्सर्जन से बढ़ रहा प्रदूषण
सर्दियों के मौसम आने के साथ ही दिल्ली और एनसीआर में प्रदूषण की मात्रा बढ़ने लगती है. अधिकांश लोग...
દાહોદ ઉકરડી ગામે દાળમીલની પાછળ રમાતા જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓને જેલના સળીયા પાછળ મોકલી આપ્યા.
દેલસર ગામના સોમાભાઈ માનસીંગભાઈ મેડા, લાલુભાઈ મલાભાઈ મેડા, ઉસરવાણ માવી ફવિયાના હીમ્મતભાઈ હરમલભાઈ...