વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત સહુકોઈ રાજકીય પાર્ટીના દિગ્ગજ આગેવાનો એડીચોટીનું જોર લગાવી રહેલા છે. ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી શિવાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય દાવેદારો, આગેવાનો અને કાર્યકરોમાં કયાક ને કયાક અસંતોષ જણાય છે.જે દાવેદારો ની ટીકીટ કપાઈ છે એ પોતપોતાની પાર્ટી થી નારાજ થયને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં જંપવાવી રહેલા છે. પરંતુ આ બધી રાજકીય ગતિવિધિઓમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે સક્રિય બનેલ છે. કોંગ્રેસ પાર્ટી ની વોટબેંક ગણાતા મુસ્લિમ મતો મેળવવા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એડીચોટીનુ જોર લગાવાય રહેલ છે તો બીજીબાજુ મુસ્લિમ મતોને ડાઈવર્ટ કરવા અને કોંગ્રેસ પાસેથી આ મતોનુ વિભાાજન કરાવવા માટે અપક્ષ ઉમેદવાર ના ખીચા ઓ ગરમ કરી નાખેલ હોય તેવો ગણગણાટ સંભળાય રહેલ છે. મુસ્લિમોના મતોનુ વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સારી રીતે એડીચોટીનું જોર લગાવી રહેલ છે. કોઈપણ સંજોગોમાં મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે અમરેલી જીલ્લા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહેનત કરી રહેલા છે ત્યારે જોઈએ કે ખરેખર શુ મુસ્લિમ સમાજ પોતાના વિસ્તાર ના પ્રાણપ્રશ્નોનુ નિરાકરણ ગુજરાત વિધાનસભા માં કરી શકે એવા ઉમેદવાર ને જીતાડશે કે પછી મતોનુ વિભાજન કરવા માંગતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર ની વાતોમાં આવીને રાજકારણ ની ખંધીચાલમા આવી જાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 KTM RC 390 और RC 200 को वैश्विक स्तर पर किया गया अनवील, जानिए क्या है इसमें खास
KTM ने वैश्विक स्तर पर नई 2024 KTM RC रेंज का अनावरण किया है। इसमें दो नई कलर स्कीम जोड़ी गई हैं।...
Gadhada||ખોપાળા ગામે નાગપંચમી નિમિતે તલસાણીયા દાદાના મંદીરે ભાવભેર ઉજવણી #nagpanchami #news #dharmik
Gadhada||ખોપાળા ગામે નાગપંચમી નિમિતે તલસાણીયા દાદાના મંદીરે ભાવભેર ઉજવણી #nagpanchami #news #dharmik
শোণিতপুৰৰ বালিপৰাৰ পাকবিলত এখন সুৰাৰ বিপনী স্থাপন কৰাক লৈ ৰাইজৰ প্ৰতিবাদ…প্ৰশাসনে বন্ধ কৰি দিলে সুৰাৰ বিপনীখন
বালিপৰাৰ সমীপৱৰ্তী খেলমাটী পাকবিলত এখন সুৰাৰ বিপনী স্থাপনক লৈ প্ৰতিবাদ।প্ৰতিবাদ দিবাং বাৰ কাম...
भाजपा ओबीसी मोर्चा की राष्ट्रीय उपाध्यक्ष कृष्णा गौर ने महेश नगर मंडल में घर—घर जाकर दिलाई भाजपा की सदस्यता
भाजपा ओबीसी मोर्चा की राष्ट्रीय उपाध्यक्ष कृष्णा गौर ने महेश नगर मंडल में घर—घर जाकर दिलाई...
ઠાસરા તાલુકાના યાત્રાધામ ડાકોર ખાતે લકજારી બસ વીજ લાઇન નાં તાર ને અડી જતાં ત્રણ વ્યક્તિઓને લાગ્યો કરંટ.
ખેડા ડાકોર બ્રેકિંગ
યાત્રાધામ ડાકોર ખાતે લકજરી વીજ લાઈન ના તારને અડી જતાં ત્રણ...