વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત સહુકોઈ રાજકીય પાર્ટીના દિગ્ગજ આગેવાનો એડીચોટીનું જોર લગાવી રહેલા છે. ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી શિવાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય દાવેદારો, આગેવાનો અને કાર્યકરોમાં કયાક ને કયાક અસંતોષ જણાય છે.જે દાવેદારો ની ટીકીટ કપાઈ છે એ પોતપોતાની પાર્ટી થી નારાજ થયને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં જંપવાવી રહેલા છે. પરંતુ આ બધી રાજકીય ગતિવિધિઓમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે સક્રિય બનેલ છે. કોંગ્રેસ પાર્ટી ની વોટબેંક ગણાતા મુસ્લિમ મતો મેળવવા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એડીચોટીનુ જોર લગાવાય રહેલ છે તો બીજીબાજુ મુસ્લિમ મતોને ડાઈવર્ટ કરવા અને કોંગ્રેસ પાસેથી આ મતોનુ વિભાાજન કરાવવા માટે અપક્ષ ઉમેદવાર ના ખીચા ઓ ગરમ કરી નાખેલ હોય તેવો ગણગણાટ સંભળાય રહેલ છે. મુસ્લિમોના મતોનુ વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સારી રીતે એડીચોટીનું જોર લગાવી રહેલ છે. કોઈપણ સંજોગોમાં મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે અમરેલી જીલ્લા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહેનત કરી રહેલા છે ત્યારે જોઈએ કે ખરેખર શુ મુસ્લિમ સમાજ પોતાના વિસ્તાર ના પ્રાણપ્રશ્નોનુ નિરાકરણ ગુજરાત વિધાનસભા માં કરી શકે એવા ઉમેદવાર ને જીતાડશે કે પછી મતોનુ વિભાજન કરવા માંગતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર ની વાતોમાં આવીને રાજકારણ ની ખંધીચાલમા આવી જાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ઝેરડા નજીક કારની ટક્કરે યુવકનું મોત
ડીસાના ઝેરડા નજી આવેલ ગોગા ડેરી પાસે કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતુ. આ અંગે ડીસા...
विदेश मंत्रालय ने Prajwal Revanna को जारी किया कारण बताओ नोटिस | Karnataka Scandal | Aaj Tak news
विदेश मंत्रालय ने Prajwal Revanna को जारी किया कारण बताओ नोटिस | Karnataka Scandal | Aaj Tak news
किसानों को साहूकारों के चंगुल में फंसने से बचाएंगे पैक्स, बर्बाद होने से बचेंगी फसलें
नई दिल्ली, प्राथमिक कृषि साख समितियों (पैक्सों) के अधिकार क्षेत्र में वृद्धि करके केंद्र सरकार...
CBI जांच की मांग के लिए लोग करते हैं आंदोलन, न्याय का ब्रांड है एजेंसी- पीएम मोदी
प्रधानमंत्री नरेन्द्र मोदी ने केंद्रीय जांच एजेंसी (CBI) की डायमंड जुबली कार्यक्रम का उद्घाटन...
বানপানী গৰাখহনীয়া সমস্যা সমাধানৰ দাবীত গণ অভিৱৰ্তন
বানপানী গৰাখহনীয়া সমস্যা সমাধানৰ দাবীত গণ অভিৱৰ্তন ।
দৰং জিলাৰ সাহিত্য সভা ভৱনত অনুষ্ঠিত কৰে এই...