વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત સહુકોઈ રાજકીય પાર્ટીના દિગ્ગજ આગેવાનો એડીચોટીનું જોર લગાવી રહેલા છે. ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી શિવાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય દાવેદારો, આગેવાનો અને કાર્યકરોમાં કયાક ને કયાક અસંતોષ જણાય છે.જે દાવેદારો ની ટીકીટ કપાઈ છે એ પોતપોતાની પાર્ટી થી નારાજ થયને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં જંપવાવી રહેલા છે. પરંતુ આ બધી રાજકીય ગતિવિધિઓમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કયાક ને કયાક મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે સક્રિય બનેલ છે. કોંગ્રેસ પાર્ટી ની વોટબેંક ગણાતા મુસ્લિમ મતો મેળવવા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એડીચોટીનુ જોર લગાવાય રહેલ છે તો બીજીબાજુ મુસ્લિમ મતોને ડાઈવર્ટ કરવા અને કોંગ્રેસ પાસેથી આ મતોનુ વિભાાજન કરાવવા માટે અપક્ષ ઉમેદવાર ના ખીચા ઓ ગરમ કરી નાખેલ હોય તેવો ગણગણાટ સંભળાય રહેલ છે. મુસ્લિમોના મતોનુ વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સારી રીતે એડીચોટીનું જોર લગાવી રહેલ છે. કોઈપણ સંજોગોમાં મુસ્લિમ મતોનુ વિભાજન કરવા માટે અમરેલી જીલ્લા ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહેનત કરી રહેલા છે ત્યારે જોઈએ કે ખરેખર શુ મુસ્લિમ સમાજ પોતાના વિસ્તાર ના પ્રાણપ્રશ્નોનુ નિરાકરણ ગુજરાત વિધાનસભા માં કરી શકે એવા ઉમેદવાર ને જીતાડશે કે પછી મતોનુ વિભાજન કરવા માંગતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર ની વાતોમાં આવીને રાજકારણ ની ખંધીચાલમા આવી જાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIAN COAST GUARD GEARS UP TO,CELEBRATE 78TH INDEPENDENCE DAY
As India marks its 78th Independence Day, the Indian Coast Guard Region (North West) is...
ઉમેદવારી પત્રો સ્વીકારવાના પ્રથમ દિવસે જિલ્લામાં
એકપણ ઉમેદવારી ફોર્મ ઉપડ્યું નથી કે ભરવામાં આવ્યું નથી
અમરેલી તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ (શનિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર...
ગોધરા ઈકબાલ હાઈસ્કૂલમાં યોજાયેલા મનોવિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ૨૪ મોડલ્સ અને પ્રોજેકટ રજૂ કર્યા.!!
ગોધરા ઈકબાલ હાઈસ્કૂલમાં યોજાયેલા મનોવિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ૨૪ મોડલ્સ અને પ્રોજેકટ રજૂ...
राष्ट्रीय स्वयंसेवक संघ का 7 दिवसीय शिक्षा वर्ग का शुभारंभ
भारत को विश्व गुरु बनाने के लिए जन्मा है संघ
जिला कार्यवाह देवेंद्र जी,जिला प्रचारक रवि दत्त जी, वर्ग कार्यवाह ईश्वर सिंह जी प्रमुख रूप से रहे...
Photography Tips: दीवाली पर फोटो क्लिक करते समय ध्यान रखें बेसिक चीजें, यादगार बन जाएगी हर पिक्चर
दीवाली पर स्मार्टफोन से अच्छे फोटो क्लिक करना चाहते हैं तो आपको कुछ बेसिक चीजें पता होना बहुत...