ઓખામંડળ તાલુકા નાં મીઠાપુર ગામે આગામી 19/11/22 નાં રોજ રફતાર ની ખોજ નામ નો એક કાર્યક્રમ યોજાનાર છે. આદિત્ય બિરલા કેપિટલ નાં સહયોગ થી બરોડા ક્રિકેટ એશોશિયેશન દ્વારા એક પહેલ કરવામાં આવી રહી છે. કે જેમાં ફાસ્ટ બોલર માટે એક નવી જ તકો સર્જાશે ટાટા કેમિકલ્સ ફેક્ટરી ટાઉનશીપ પાછળ 19 થી 21 વર્ષ ની વય માટે સવારે 8 કલાકે અને 16 થી 19 વર્ષ માટે સવારે 10 કલાકે તથા આધાર કાર્ડ, જન્મ નો દાખલો, રેહઠાં ણ નો પુરાવો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો સાથે રાખવા નો છે. આ તકે ભારતીય ક્રિકેટ નાં પ્રતિભાશાળી બોલર મુનાફ પટેલ ની ઉપસ્થિતિ રહેશે એમ યાદી માં જણાવાયું છે. તો આ રફતાર ની ખોજ માં સ્ટ્રીટ લાઈટ થી ફ્રડ લાઈટ સુધી કાર્યક્રમ માં નવા જ બોલરો ને તક મળે તે માટે આ સુંદર પહેલ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान जेसीआई होनर्स ने मोरान में तिरंगा और मिठाइयां वितरित की
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान जेसीआई होनर्स ने मोरान में तिरंगा और मिठाइयां वितरित की
*जनशक्ती संघटनेच्या जिंतूर युवा तालुकाध्यक्षपदी सतीश हारहरे यांची निवड झाली*
✍️📺जनता न्यूज चॅनल साठी प्रतिनिधी माबुद📺 खान✍️
जनशक्ती संघटनेच्या जिंतूर युवा तालुकाध्यक्षपदी...
পাথৰিঘাটত সমূহীয়া মৎস্য চিকাৰ
পাথৰিঘাটৰ ঐতিহাসিক দ্বীগজ নৈত সমুহীয়া মৎস্য চিকাৰত নামিল প্ৰায় দুই শতাধিক ৰাইজ ৷ নৈ খনৰ...
ડીસા માં અજાણ્યા ઇસમની લાસ મળતા ચકચાર મચી જવા પામી
ડીસા માં અજાણ્યા ઇસમની લાસ મળતા ચકચાર મચી જવા પામી
વીરપુર: જલારામબાપા મંદિરે ગુરુપૂર્ણિમા નિમિતે ભક્તોનું ઘોડાપુર | Virpur News | Virpur Jalaramdham
વીરપુર: જલારામબાપા મંદિરે ગુરુપૂર્ણિમા નિમિતે ભક્તોનું ઘોડાપુર | Virpur News | Virpur Jalaramdham