લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રામાં લૂંટના ગુન્હાનો આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો
ધ્રાંગધ્રા, બજાણા અને બનાસકાંઠામાં મળીને કુલ વિવિધ 26 ગુન્હામાં સંડોવાયેલો ખૂંખાર આરોપી...
PMના જન્મદિન નિમિતે 75 કુંડી મહાયજ્ઞનું આયોજન: રક્તદાન કેમ્પમાં 1500 બોટલ રક્ત એકત્ર કરાયું
દેશના વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે જિલલા ભાજપ ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું....
કમર મટકાવીને બે પગે ચાલ્યું વાંદરું, જોતા રહી જશો Video
લોકો વાંદરાઓથી દૂર રહેવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે. જો કે, તે...
ગોગજીપૂરા પે.સે.શાળામાં શ્રાવણ માસ નિમિત્તે તિથિ ભોજન.
ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ...
Sambhal Violence : संभल हिंसा मामले में युवक का बड़ा दावा, पुलिस पर लगाए आरोप | UP Police | CM Yogi
Sambhal Violence : संभल हिंसा मामले में युवक का बड़ा दावा, पुलिस पर लगाए आरोप | UP Police | CM Yogi