લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহাত ১১৪সংখ্যক সাৰ্বজনীন দূৰ্গা পুজা ৰ প্ৰস্তুতি।সমিতি গঠন।চৈতন্য প্ৰতিমা হব মুখ্য আকৰ্ষণ।
সমাজত শ্ৰীশ্ৰী শাৰদীয় দুৰ্গা পুজা, সমস্ত ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহাতো আগন্তুক শাৰদীয় দুৰ্গা পুজা ৰ...
Lalan Singh Bihar Politics: संसद में विपक्ष पर जमकर बरसे Lalan Singh, बोले- बोया पेड़ बबूल का..
Lalan Singh Bihar Politics: संसद में विपक्ष पर जमकर बरसे Lalan Singh, बोले- बोया पेड़ बबूल का..
ઓ હોં હોં હોં.. કેસરિયો સાગર હિલોળા લઇ રહ્યો છે...આજે તો વટ પાડી દીધો...PM Modi, Video
ઓ હોં હોં હોં.. કેસરિયો સાગર હિલોળા લઇ રહ્યો છે...આજે તો વટ પાડી દીધો...PM Modi Video