લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3500 पुलिस जवान अनंतचतुर्दर्शी शोभायात्रा की सुरक्षा में तेनाता, आठ ड्रोन से जुलूस मार्ग की निगरानी
अनंतचतुर्दर्शी शोभायात्रा को लेकर को लेकर नयापुरा उम्मेदसिंह स्टेडियम में कोटा पुलिस का ब्रीफिंग...
બિલ્કીસ બાનો કેસઃ 11 દોષિતોને છોડાવવામાં ભાજપના આ બે નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
બિલ્કીસ બાનો કેસ આ દિવસોમાં ચર્ચામાં છે. આ મામલે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા છે. દરમિયાન, બહાર...
समाज माध्यमाद्वारे सकारात्मक कामे करा - विधानपरिषद विरोधी पक्षनेते अंबादास दानवे ;
सोशल मीडिया समन्वयकांची घेतली आढावा बैठक
औरंगाबाद : (दीपक परेराव)प्रत्येक गोष्टीच्या दोन बाजू असतात, मात्र आपल्याला एक पर्याय असतो....
जयपुर में सुबह और शाम में तेज सर्दी:शेखावाटी में डबल डिजिट में आया तापमान; अगले तीन-चार दिन साफ रहेगा आसमान
राजस्थान में तापमान फिर से बढ़ने लगा है। जयपुर, उदयपुर, अजमेर, कोटा के अलावा शेखावाटी बेल्ट में भी...
વાંટડા ડુંગર પર વૃક્ષારોપણ કરાયું
હિંમતનગર: હિંમતનગર તાલુકના મીની પાવાગઢ વાંટડા ડુંગર પર ગાંભોઈ કોલેજ તેમજ વાટડા પ્રાથમિક...