લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मीणा में ही दो फाड़' Sawai Madhopur वालों ने बताया, एक महिला ने Kirodi Lal Meena की सीट कैसे फंसाई?
'मीणा में ही दो फाड़' Sawai Madhopur वालों ने बताया, एक महिला ने Kirodi Lal Meena की सीट कैसे फंसाई?
नाथ प्रतिष्ठाणच्या वैद्यनाथ सार्वजनिक गणेशोत्सवाचे धनंजय मुंडे व सोनाली कुलकर्णी यांच्या हस्ते शानदार उद्घाटन
परळी (दि. 31) - परळीच्या मातीशी माझी नाळ घट्ट जोडलेली आहे, इथल्या माणसाचे सुख-दुःख हे माझे आहे...
રેશનકાર્ડધારકોને દર મહિને સિંગતેલ આપવા વિચારણા
રેશનકાર્ડધારકોને દર મહિને સિંગતેલ આપવા વિચારણા
<iframe width="560" height="315"...
થરાદના મિયાલ નજીક ટ્રકની ટક્કરે સરપંચ સહીત બે વ્યક્તિઓના મોત
થરાદ-સાંચોર હાઈવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રક ચાલકે કારને સામેથી ટક્કર મારતાં વાવના સણવાલના સરપંચ...