છોટા ઉદેપુર વિધાનસભા સીટ કોંગ્રેસ નું ગઢ ગણાતી સીટ છે અહીં વર્ષોથી મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા આ વખતની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા એ ઉંમરના કારણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું હતું ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને પરિવાર સાથે ભાજપમાં જોડાયા હતા. મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાતા સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો અને ભાજપે છોટાઉદેપુર સીટ પરથી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ને ટિકિટ આપી હતી ત્યારે આજે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તેઓના સમર્થકો સાથે સેંકડો ની જનમેદની સાથે રેલી સ્વરૂપે પાવી જેતપુર થી નીકળી છોટાઉદેપુર સેવા સદન ખાતે તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
*પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર...
"চৰকাৰৰ সিদ্ধান্তই অসমত মাতৃভাষা মাধ্যমৰ বিদ্যালয়সমূহৰ ধ্বংসৰ বাট মুকলি কৰিব"
"চৰকাৰৰ সিদ্ধান্তই অসমত মাতৃভাষা মাধ্যমৰ বিদ্যালয়সমূহৰ ধ্বংসৰ বাট মুকলি কৰিব"
গোলাঘাট জিলাৰ...
ભિલોડા માં 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્ય
ભિલોડા માં 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્ય
રાધનપુર ખાતે ઠેર-ઠેર જગ્યાએ ગટરો ખુલ્લી | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે ઠેર-ઠેર જગ્યાએ ગટરો ખુલ્લી | SatyaNirbhay News Channel
સરહદ પર સેંકડો મસ્જિદો અને મદરેસાઓ શા માટે બાંધવામાં આવી રહ્યા છે? શું છે પાકિસ્તાનનો નવો પેંતરો
નેપાળ-ભારતના સરહદી વિસ્તારોમાં સેંકડો નવી મસ્જિદો અને મદરેસાઓ બનાવવામાં આવી રહી છે. સરહદ પર થઈ...