આજરોજ સવારે 12:00 વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ મે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી નીરૂબા રાજપૂતના વરદ હસ્તે બી.એસ.એફ ગેટ અમૂલ પાર્લર ની બાજુમાં કરવામાં આવ્યું,જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નીરુબા રાજપૂત , બી.એસ.એફ ડેપ્યુટી કમાન્ડરશ્રી શૈલેન્દ્ર યાદવશ્રી ,બી.એસ.એફ ના અધિકારીશ્રીઓ , પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા htat ઉપાધ્યક્ષશ્રી સમરાજી ધાડિયા, જિલ્લા કોષાધ્યક્ષશ્રી ઉત્પલભાઈ કુલકર્ણી , પ્રા. શૈ.મહાસંઘ, દાંતીવાડાના પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ ,મહામંત્રી પ્રકાશભાઈ વાઘેલા, ઉપાધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ કાપડીયા , શ્રીનિકુલભાઈ કોરોટ ,crc શ્રી મનોજભાઈ મોદી,crc શ્રી કૌશિકભાઈ પટેલ ,crc શ્રીભાવેશભાઈ પંચાલ , અમૃતભાઈ ચૌહાણ, જયેશભાઈ પ્રણામી , નરેન્દ્રસિંહ પરમાર કારોબારી સભ્યો તાલુકાના htat આચાર્યશ્રીઓ , શિક્ષક ભાઈ બહેનોની પ્રેરક ઉપસ્થિતિમાં રહી. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, દાંતીવાડા તમામ મિત્રોનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prayagraj के संगम में 5 लोगों के डूबने की आशंका, 4 लोगों को किया गया था रेस्क्यू | UP News
उत्तर प्रदेश के प्रयागराज में रविवार शाम तेज आंधी और बारिश देखी गई. इसके बाद संगम तट पर एक बड़ा...
भीषण अपघातात चार जण जागीच ठार अन...
संभाजीनगर: दोन कारच्या भीषण अपघतात चार जण जागीच ठार झाल्याची घटना गंगापूर रोडवरील कायगावजवळ घडली...
दिव्यांगांसाठी रविवारी २५ डिसेंबर रोजी आनंद मेळावा
रत्नागिरी : राष्ट्रीय अपंग विकास महासंघ व संजीवन दिव्यांग विकास संस्था, जिल्हा रत्नागिरी यांच्या...
ફતેપુરા કોમલ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી
આજરોજ તારીખ 5/9/2023 ને મંગળવારના રોજ કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શિક્ષક દિનની...
Samsung Galaxy Book4 सीरीज के लिए शुरू हुई प्री-बुकिंग, शानदार ऑफर्स का उठा सकते हैं लाभ
Samsung Galaxy Book4 सीरीज के लिए भारत में प्री-बुकिंग प्रक्रिया शुरू हो गई है। Samsung ने एक...