પલસાણા તાલુકાનાં બગુમરા ગામ ખાતે 16/3 પોલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે એક વ્યક્તિ પંકજકુમાર ચંદ્રિકા સિંઘ (39) (રહે. દાસ્તાન ગામ) નો કોઈ કારણોસર એક્ષપ્રેસ ટ્રેન સાથે અકસ્માત થતા મૃત્યુ પામવાની ઘટના બની હતી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर में रोडवेज बस ने बुजुर्ग महिला को रौंदा, मौत:परिवार के साथ आई थी बस स्टेंड, राम मंदिर दर्शन के लिए थे निकले
जयपुर में रोडवेज बस की टक्कर से एक महिला की मौत हो गई। महिला परिवार सहित राम मंदिर दर्शन जाने के...
গোৰেশ্বৰ শান্তিপুৰ বহাগী উৎসৱ উদযাপনৰ আয়োজন
গোৰেশ্বৰ শান্তিপুৰ বহাগী উৎসৱ উদযাপনৰ আয়োজন
গোৰেশ্বৰ গড়কাপ্তানী বঙলাত ২৭ সংখ্যক গোৰেশ্বৰ...
Hathras Stampede: भगदड़ के बाद फरार बाबा सूरजपाल, कैमरे के सामने आकर भक्तों से कही बड़ी बात | AajTak
Hathras Stampede: भगदड़ के बाद फरार बाबा सूरजपाल, कैमरे के सामने आकर भक्तों से कही बड़ी बात | AajTak
પાલનપુર માં ટ્રેનની હડફેટે આવતા મહિલાનું મોત, પોલીસે મૃતદેહ કબજે લઈ તપાસ હાથ ધરી..
પાલનપુર માં ટ્રેનની હડફેટે આવતા મહિલાનું મોત, પોલીસે મૃતદેહ કબજે લઈ તપાસ હાથ ધરી..
બનાસકાંઠા...