પલસાણા તાલુકાનાં બગુમરા ગામ ખાતે 16/3 પોલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે એક વ્યક્તિ પંકજકુમાર ચંદ્રિકા સિંઘ (39) (રહે. દાસ્તાન ગામ) નો કોઈ કારણોસર એક્ષપ્રેસ ટ્રેન સાથે અકસ્માત થતા મૃત્યુ પામવાની ઘટના બની હતી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHARUCH: મનસુખભાઈ વસાવાએ ભાજપ માં જોડાવા ઑફર કરી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ.
BHARUCH: મનસુખભાઈ વસાવાએ ભાજપ માં જોડાવા ઑફર કરી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ.
पुराने कैडर के शिक्षको ने प्रदेश के मुख्यालयों पर एक साथ सौंपे ज्ञापन
पुराने कैडर के शिक्षको ने प्रदेश के 52 जिला मुख्यालयों पर एक साथ सौंपे ज्ञापन
...
મુગલ સલ્તનતના સમયનું 1050 વર્ષ જૂનું આ મંદિર આજે પણ અડીખમ..જુઓ એની દિવ્યગાથા
મુગલ સલ્તનતના સમયનું 1050 વર્ષ જૂનું આ મંદિર આજે પણ અડીખમ..જુઓ એની દિવ્યગાથા
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જલારામ મંદિર ખાતે મહા આરતી ઉતારી ધન્યતા અનુભવી
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જલારામ મંદિર ખાતે મહા આરતી ઉતારી ધન્યતા અનુભવી
રાધનપુર : અકસ્માતની ઘટનાઓ બાદ રાધનપુર પોલીસ હરકતમાં | SatyaNirbhay News Channel
રાધનપુર : અકસ્માતની ઘટનાઓ બાદ રાધનપુર પોલીસ હરકતમાં | SatyaNirbhay News Channel