વિધાનસભાની ચૂંટણીમાં પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય છે. જેમાં ઉમેદવાર અને તેમના પત્ની કે પતિની સંપતિ પણ રજુ કરવાની હોય છે. આ સંપતિમાં રોકડ રકમ , થાપણ , શેર , અન્ય રોકાણ કે પછી સ્થાવર મિલ્કત દર્શાવી હતી. જંગમ મિલ્કત રજુ કરવાની હોય છે. મજુરા વિધાનસભામાંથી ભાજપમાંથી ચૂંટણી એફીડેવીટમાં તેમના નામે ૫. ૩૯ કરોડ અને લડનારા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંધવી પત્નીના નામે ૧૧. ૬૩ કરોડ મળીને ૨૦૧૨ ની ચૂંટણી લડતી વખતે જે એફીડેવીટ દંપતીની કુલ મિલ્કતનો આંકડો ૧૬. ૪૮ રજુ કરી હતી. જેમાં તેમના નામે ૧. ૧૩ કરોડ પર પહોંચ્યો છે. આમ ૨૦૧૨ માં કરોડ અને પત્નીના નામે ૯. ૧૯ લાખની ૧. ૨૨ કરોડથી દંપતિની આવક દસ વર્ષમાં અનેક ગણી વધીને ૧૬. ૪૮ કરોડ થઇ છે ૨૦૨૨ ની એફીડેવીટમાં પત્નીના નામે ૧૦. ૫૧ કરોડના શેરમાં રોકાણ બતાવ્યુ જયારે ૨૦૨૨ ની ચૂંટણીમાં રજુ કરેલી છે. તો તેઓ ત્રણ કરોડના ફલેટ વસાવ્યો છે. જોકે આ દંપતિના નામે બાકી કે જવાબદારી લેણામાં ૬. ૧૦ કરોડ રજુ થયા છે. હર્ષ સંધવીના પત્નીની હીરા ઉદ્યોગના આરૂષ જેમ્સ , શેર મ્યુચ્યલ ફંડના રોકાણ અને બેન્ક ખાતાના વ્યાજની આવક હોવાનું એફીડેવીટમાં રજુ કર્યુ છે. તો ૨૦૧૧ ની સાલમાં સંસદ ભવન ખાતે ગેટ નં. ૮ પર ભારતીય પ્રદેશ યુવા મોરચા ગુજરાતના લીડર તરીકે પ્રદર્શન કરીને નારેબાજી કરતા હર્ષ સંધવીને ૧૪૪ ના ભંગ બદલ ૧૮૮ મુજબનો ગુનો દાખલ થયો હતો. અને તેમાં તેમને દંડ થયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi के मामले में दिग्विजय की टिप्पणी पर बोले कपिल सिब्ब्ल, कहा- ये हमारी अपनी लड़ाई है
कांग्रेस पार्टी के पूर्व सांसद राहुल गांधी की सदस्यता को लेकर अब कपिल सिब्बल ने भी बयान दिया है....
ৰমণী গ্ৰাম্য মণ্ডলত বুথ সাৱলীকৰণ অভিযান।
ৰমণী গ্ৰাম্য মণ্ডলৰ অন্তৰ্গত শিমলুগুৰি পঞ্চায়তৰ অন্তৰ্গত ১১২ নং বুথৰ সভাপতি ৰাতুল গগৈৰ গৃহত বুথ...
Inter-faith centre would be set up In Guru Nanak Dev University soon: Chugh || Leads delegation to Union Education Minister for release of funds.
BJP national president Tarun Chugh today said that the inter-faith centre that was mooted by the...
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
વાવાઝોડાના અસરગ્રસ્તોનું હવે આશ્રયસ્થાનોથી ઘર તરફ પ્રયાણ
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા લોકોને વરસાદ અને વાવાઝોડાની અસરથી રક્ષણ...