ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૧-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન ગૃપ દ્વારા બજરંગ ઈલેવન જનરલ નાઇકપનું નારણદાદા,વ્યાયામ સ્ટેડીયમ-પીપરલામાં આયોજન કરવામાં કર્યું હતું જે નાઈટ કપ પાંચ દિવસ સુધી યોજાયો હતો જેમાં ૩૫ ટીમે ભાગ લીધો હતો જે આઝાદ ઈલેવન અને બજરંગ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચનો રમાઇ હતી જેમાં બજરંગ ઇલેવન પીપરલા વિજેતા જાહેર થઈ અને આઝાદ ઇલેવન રનર્સ અપ જાહેર થઈ બજરંગ ઇલેવનમાં રાહુલ દેસાઈ મેન ઓફ ધ મેચ જાહેર થયા જેમને લલ્લુભાઈ લાધવા (તાલુકા સદસ્ય તળાજા),પરાક્રમસિંહ ગોહિલ,વિક્રમભાઈ દેસાઈ દ્વારા ટ્રોફી અપાય હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SEBI Chairperson Madhabi Puri Buch | BSE का IRRA Platform लॉन्च किया | Breaking News | CNBC Awaaz
SEBI Chairperson Madhabi Puri Buch | BSE का IRRA Platform लॉन्च किया | Breaking News | CNBC Awaaz
Nifty-Nifty Bank Strategy: Nifty में नहीं है अभी खरीदारी का ज़ोन, निवेशकों को ये करने की है सलाह |
Nifty-Nifty Bank Strategy: Nifty में नहीं है अभी खरीदारी का ज़ोन, निवेशकों को ये करने की है सलाह |
मुंबई -पुणे महामार्गावर अपघात होऊन पाचोडचे माजी सरपंच अंबादास नरवडे ठार
मुंबई -पुणे महामार्गावर अपघात होऊन पाचोडचे माजी सरपंच अंबादास नरवडे ठार
पाचोड/मुंबईहुन खाजगी...
બહેડા રાયપુરમાં સમુહલગ્નમાં 63 નવ યુગલોઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બહેડા રાયપુરા ગામમાં કનુબાપુ સેવા મંડળ ટ્રસ્ટ...
વેરાવળના ખ્યાતનામ તબીબ ડો. અતુલ ચગ સાહેબનાં આપઘાત પ્રકરણની ન્યાયિક તપાસમાં ઢીલી નીતિ શા માટે..??
વેરાવળના ખ્યાતનામ તબીબ ડો. અતુલ ચગ સાહેબનાં આપઘાત પ્રકરણની ન્યાયિક તપાસમાં ઢીલી નીતિ શા માટે..??