આ સંતરામપુર તાલુકામાં આવેલા તળાવો શામણા પંપીંગ સ્ટેશન પરથી તળાવ ભરવાની યોજના મંજૂર કરવામાં આવી સરકારશ્રી દ્વારા પણ ક્યાંકને ક્યાંક સંતરામપુર તાલુકાના તળાવ બે માસથી બંધ રહેતા પશુપાલકો તેમજ ખેડૂતો માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે ત્યારે શિયાળો સિઝન પ્રમાણે કરવામાં આવતી કઠોળ તેમજ ઘઉં ચણા જેવા પાક પાણી ન હોવાના કારણે ખેડૂતો પાક લય. કાય તેમ નથી જેથી વહેલી તકે તાળાવો પર પાણી ભરવા મા આવે તો ખેડૂતો શિયાળો સીઝન કરી શકાય
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
எருது ஓட்டும் நிகழ்ச்சிஎருது ஓட்டும் நிகழ்ச்சி
திண்டுக்கல் மாவட்டம் கவராயப்பட்டி கிராமத்தில் கோவில் திருவிழாவை ஒட்டி நடைபெற்றது. சுமார்...
કાંકરેજમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી...!
કાંકરેજમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી...!
ઢાઢર નદીમા એક 35 વર્ષના યુવાનને મગર ખેંચી જતા તેનુ કરુણ મોત નિપજ્યુ
ઢાઢર નદીમા એક 35 વર્ષના યુવાનને મગર ખેંચી જતા તેનુ કરુણ મોત નિપજ્યુ
Gir Somnath I ચરસના 16 પેકેટ સાથે એક શખ્સની અટકાયત I Divyang News
Gir Somnath I ચરસના 16 પેકેટ સાથે એક શખ્સની અટકાયત I Divyang News