ભાજપ દ્વારા 166 સીટો ફાળવ્યા બાદ પણ રબારી સમાજ ને એક પણ ટિકિટ ન આપતા ભાજપ સાથે રહેલ માલધારી મતદાતા ઓ માં આક્રોશ ફેલાયેલો જે ગતરોજ ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ બાઈવાડા દ્વારા વ્યક્ત કરાયેલ. ડીસા રબારી સમાજ નું.રાજકીય એપી સેન્ટર છે. ત્યારે આજરોજ ડીસા ના વતની એવા ડો.રાજુલબેન ને પાટણ વિધાનસભા ની ટિકિટ ફાળવી હોવાનું જાણવા મળેલ.ભાજપે રબારી સમાજ નો આક્રોશ ઠારવા નો પ્રયાસ કરેલ.આ સંદર્ભે નરસિંહભાઈ એ જણાવેલ કે ડીસા,ધાનેરા રબારી સમાજ જીતી શકે તેવી સીટો હતી, માવજીભાઈ દેસાઈ, સંજયભાઈ દેસાઈ, બાબુલાલ દેસાઈ, રણછોડભાઈ, રાણાભાઈ જેવા ભાજપ ના સક્ષમ આગેવાનો પણ હતા ખેર એ એમનો વિષય છે.લોકશાહી માં પોતાની વિચારસરણી અનુસાર કોઈપણ પક્ષ ના માધ્યમ થી સમાજ સેવા થઈ શકે છે. હું કોંગ્રેસ નો કાર્યકર હોઈ ડીસા માં કોંગ્રેસ ને જીતાડવા કટિબદ્ધ છું જ્યારે બાઈવાડા ના માજી સરપંચ કરશનભાઇ એ ટિકિટ ફાળવવા બદલ આભાર માનેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હરધોળ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
ધ્રોલ દરબારગઢ ખાતે રાજપુતો એ તેમની પરમ્પરા મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
હરધોળ રાજપૂત સમાજ,...
Bihar Reservation News:: Nitish सरकार को HC से झटका, आरक्षण का दायरा 65 फीसदी तक बढ़ाने का आदेश रद्द
Bihar Reservation News:: Nitish सरकार को HC से झटका, आरक्षण का दायरा 65 फीसदी तक बढ़ाने का आदेश रद्द
ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસેથી પુરુષની લાશ મળી
લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લખતર...
વલસાડમાં વાજતેગાજતે ગણેશજીની પ્રતિમા લઈ જતા ભક્તોનું પોલીસે DJ બંધ કરાવતા ઘર્ષણ
વલસાડ ના તિથલ રોડ ઉપર ડીજે સાથે શ્રીજીની પ્રતિમા લઈને નીકળેલા ભક્તોને અટકાવી પોલીસે ડીજે બંધ...
मनीष सिसोदिया को धनतेरस पर मिली बड़ी खुशखबरी, दिवाली से पहले जा सकेंगे घर
दिल्ली की अदालत ने तिहाड़ में बंद दिल्ली के पूर्व उपमुख्यमंत्री मनीष सिसोदिया को अपनी बीमार पत्नी...