મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય... કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ રીપીટ થતા.. તેઓના કાર્યાલય ખાતે અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવા જામી ભીડ... લોકોમાં આનંદ, ઉત્સાહ સાથે આતશબાજી.......

   મહેમદાવાદ સતત બે ત્રણ દિવસથી ચર્ચાસ્પદ રહેલ વિધાનસભાની ટિકિટ માટે વાતોનો વંટોળ સતત વહેતો રહેવાથી લોકમુકે વિશેષ ચર્ચા નો વિષય બન્યો હતો.

    ત્યારે આજે હાલના કેબિનેટ મંત્રીશ્રી એવા શ્રી અર્જુનસિંહ ચૌહાણને રીપીટ થવાની જાણ થતા મહેદાવાદ શહેર ખાત્રજ ચોકડી આવેલ ભાજપ કાર્યાલય ઉપર મોટી સંખિયામા તેઓના લોકચાહકો એકત્રિત થયા હતા અને તેઓને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી આતસબાજી પણ કરવામાં આવી હતી અને મહેમદાવાદ શહેર ની સાથે સાથે તાલુકાના અનેક ગામો મા આતસબાજી કરવામાં આવી હતી...