ધારી ખાતે વ્હોરા સમાઝના ધર્મગુરુ ડોક્ટર સૈફુદીન સાહેબ ના 79 મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી....ધારી શહેરમાં રેહતા વ્હોરા સમાઝના નવયુવાનો અને વડીલોની હાજરીમાં એક શોભાયાત્રા નીકળેલ હતી....... વ્હોરા સમાજની મસ્જિદ ખાતેથી જુલુસનુ આયોજન કરવામાં આવેલ હતુ જે શહેરની મુખ્ય બઝાર નીકળેલુ હતુ.... મુખ્ય બજારમાં નીકળેલ રેલીનુ સ્વાગત ધારી શહેરના વેપારીઓ દ્રારા કરવામાં આવેલ હતુ..... વ્હોરા સમાજના ધર્મગુરુ ના જન્મદિવસ નિમિત્તે નિકળેલ શોભાયાત્રા માં દેશ ના તિરંગા રાષ્ટ્ર ધ્વજ ને આન, બાન અને શાન સાથે રાખેલ હતો... વ્હોરા સમાજના દેશ પ્રત્યે ના પ્રેમને ની આછેરી જલક આ શોભાયાત્રા માં જોવા મળેલ હતી.... વ્હોરા સમાજના જ્ઞાતિ શ્રેષ્ઠ આગેવાનો, નવયુવાનો, બાળકો સહિત તમામ વ્હોરા સમાજે આજના આ પાવન દિવસની ઉજવણી માં ભાગ લીધેલ હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બટાટા માં સહાય આપવા કરી માંગ..
ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો..
બટાટા માં પડેલ મંદી...
ৰাজ্যৰ চৰকাৰী চিকিৎসকৰ বাবে সুখবৰ; ৭০ লৈ বৃদ্ধি অৱসৰৰ সময়সীমা
আজি জনতা ভৱনত মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মাৰ অধ্যক্ষতাত অনুষ্ঠিত হোৱা কেবিনেট বৈঠকত কেইবাটাও...
THARAD/થરાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શંકરભાઈ ચૌધરી ફોર્મ ભર્યું..
THARAD/થરાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શંકરભાઈ ચૌધરી ફોર્મ ભર્યું..
Asaduddin Owaisi ने PM Modi को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Owaisi | PM Modi | Aaj Tak
Asaduddin Owaisi ने PM Modi को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Owaisi | PM Modi | Aaj Tak