વિધાનસભા ૨૦૨૨ માં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના અનેક દાવેદારો ને ટીકીટ ન મળતા પોતપોતાના પક્ષની સામે નારાજગી વ્યક્ત કરેલ છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહેલ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા પાયલ પટેલ નુ નામ પણ આમ આદમી પાર્ટી એ કાપી નાખતા પાયલ પટેલ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ધારી-૯૪ વિધાનસભા લડવા તૈયાર થયેલ છે.આમ આદમી પાર્ટી ને ધારી-બગસરા-ખાંભા વિસ્તારમાં મજબૂત કરવા પાયલ પટેલે ખુબજ મહેનત કરેલ અને એક સક્ષમ મહીલા રાજકીય નેતા તરીકે ઉભરી આવેલ હતા. પરંતુ ઈમાનદાર ગણાતી આમ આદમી પાર્ટી એ પાયાના પથ્થર સમાન સક્ષમ દાવેદારો ની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં આવેલ કાંતીભાઈ સતાસીયા ને ટીકીટ આપતા ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંગઠન માં મોટુ ભંગાણ પડેલ છે. સહુ દાવેદારો ધડાધડ રાજીનામા આપીને બીજી પાર્ટી ના સમર્થન માં અથવાતો અપક્ષ ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા અને આમ આદમી પાર્ટીની વ્યુહરચના ને તોડવા મેદાનમાં ઉતરેલ છે.... પાયલ પટેલ હાલ તમામ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રહેલા છે અને ધારી વિધાનસભા જીતવા આન, બાન, શાનથી અપક્ષ ઉમેદવાર તરીકે મતદારો સમક્ષ આવી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुंबई के कॉलेज ने हिजाब के बाद अब फटी जींस, टी-शर्ट पर प्रतिबंध लगाया।
मुंबई के एक कॉलेज ने पहले हिजाब पर प्रतिबंध लगाया। इसके ख़िलाफ़ छात्राओं ने अपील की तो हाईकोर्ट...
"सुभाख"ने चित्रशिल्पी नील पवन वरूबा को दी भावभीनी श्रद्धांजलि
रोहा बाजार में हाल ही में जन्म हुवा "सुभाख"नामक खुले मंच ने सांय को वरिष्ठ जनप्रीय चित्रशिल्पी...
औरंगाबाद | शेतकऱ्याच्या आत्महत्येनंतर नातेवाईकांनी पोलीस ठाण्यात आणल्या अस्थी
औरंगाबाद | शेतकऱ्याच्या आत्महत्येनंतर नातेवाईकांनी पोलीस ठाण्यात आणल्या अस्थी
દેવગઢબારિયા વિધાનસભાના 200 કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
દેવગઢબારિયા વિધાનસભાના 200 કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા