આજે ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર રાજુભાઈ કરપડા એ ફોર્મ ભરી ચુંટણી નાં શ્રી ગણેશ કર્યા હતા જેમાં ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ખેડૂતો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ડીજે નાં તાલે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું અને ફોર્મ ભર્યું હતું મુળી તાલુકાનાં દુધઈ ગામના વતની અને ખેડૂતો ની લડત લડતાં અને એડવોકેટ એવા રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે આગામી સમયમાં કેજરીવાલ ની વિચારધારા સાથે મોટીસંખ્યામાં લોકો જોડાયા છે અને ખેડૂતો માટે જમીન લેવલે કામ કરેલ છે તેને અને સ્થાનિક ઉમેદવાર તરીકે લોકો નો પ્રેમ અને સાથ સહકાર મળતાં રહ્યાં છે ત્યારે આ ચોટીલા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટી જીતશે તેનો યશ પાર્ટી કાર્યકરો અને ખેડૂતો ને જાય છે હું ફક્ત એક ચહેરો છું પહેલી વખત કોઈ નાત જાત ધર્મ કે સંપ્રદાય જ્ઞાતિ નાં પર રહી લોકો મને અને પાર્ટી પર વિશ્વાસ મુકી જંગી બહુમતીથી વિજય બનાવશે તે મને મારા કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ સાથે ભરોસો છે આગામી સમયમાં સ્ટેમ્પ પેપર પર કામો બાબતે એફીડેવિટ કરી જનતાને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે ચોટીલા દેવકરણભાઈ જોગરાણા,કીશોરભાઈ સોળમીયા, પરસોત્તમ ભાઈ મકવાણા, મુન્નાભાઈ પરમાર મુળી સિનિયર આગેવાનો અજીતસિંહ પરમાર અને રામસંગભાઈ ખેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરા અજબડી મિલ નજીક હરિહર એપાર્ટમેન્ટમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત 
 
                      વડોદરા અજબડી મિલ નજીક હરિહર એપાર્ટમેન્ટમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
                  
   સરકાર ના ફરતા નિયમ... 
 
                      સરકાર આડેધડ નિયમોની અમલવારી શરૂ કરી દે છે. સૌથી સેફ ગણાતી મર્સિડિઝના અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીના...
                  
   ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ 
 
                      સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ
આગામી તા.10 અને 11...
                  
   દિયોદર મીડિયા કર્મીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ..... 
 
                      દિયોદર મીડિયા કર્મીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.....
                  
   
  
  
  
  
   
  