માંગરોળ સીટ પર ચાર પાખીયો જંગ ખેલાશે જેમાં કોંગ્રેસ તરફથી બાબુભાઈ વાજા અને આમ આદમી તરફથી પીયુષ પરમાર અને ભાજપ તરફ થી પુર્વ ધારાસભ્ય ભગવાનજી ભાઇ કરગઠીયા સાથે સાથે એ આઇ એમ આઇ એમ માજી સુલેમાન પટેલ પણ ચુંટણી લડશે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ માટે કપરા ચઢાણ રહેશે સુલેમાન ભાઇ પટેલ નું નામ બહાર આવતાં માંગરોળ માં રાજકારણ ગરમાયું છે ત્યારે આ વિધાન સભા માં થી છેલ્લા બે ટર્મ થી કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ વાજા ચુંટાઇ આવેછે ત્યારે બાદ ફરી એક વખત બાબુભાઈ વાજા નુ નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભાજટ માંથી ૨૦૧૭ માં હારેલા ઉમેદવાર અને પુર્વ ધારાસભ્ય ભગવાનજી ને ભાજપ દ્વારા ફરી ટીકીટ આપવામાં આવી છે ત્યારે આપ પાર્ટી દ્વારા યુવા ચહેરો પીયુષ પરમાર ને મેદાન માં ઉતાર્યા છે હવે જોવાનું એજ રહ્યુ જનતા કોને ગાદીએ બેસાડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશને અજાણ્યા વૃદ્ધનું મોત
સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં...
हमारी पार्टी का रुख सकारात्मक है, 'One Nation, One Election' प्रस्ताव का BSP प्रमुख मायावती ने किया समर्थन
केंद्रीय मंत्रिमंडल द्वारा भारत के पूर्व राष्ट्रपति राम नाथ कोविन्द की अध्यक्षता में उच्च स्तरीय...
নলবাৰীত জিলা প্ৰশাসনৰ ১৪৪ ধাৰা বলবৎ
আজি কিছু সময় আগতে নলবাৰীত জিলা প্ৰশাসনৰ দ্বাৰা ১৪৪ ধাৰা বলবৎ কৰে৷জিলা উপায়ুক্ত গীতিমণি ফুকনে এক...
Navratri 2022 : આશાપુરા માતાના મઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, જુઓ વીડિયો
Navratri 2022 : આશાપુરા માતાના મઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, જુઓ વીડિયો
संबंधों में मधुरता के लिए दिल से एक दूसरे को समझे दिमाग से जज नहीं करें- ब्रह्माकुमारी तुलसी दीदी
बून्दी ब्रह्माकुमारीज़ सेवा केंद्र के तत्वाधान में तिरुपति विहार स्थित प्रभु प्राप्ति भवन में चल...