વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાદરવી અમાસ નિમિતે ભૂતનાથ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં ભારે ભીડ ઉમટી પડી
ભાદરવી અમાસ નિમિતે ભૂતનાથ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં ભારે ભીડ ઉમટી પડી
लोकसभा अध्यक्ष ओम बिरला की पहल पर बूंदी में निःशुल्क कम्बल निधि की शुरुआत, आधार कार्ड से मिलेगा कंबल
दूर दराज से अपनों के इलाज के लिए बूंदी जिला चिकित्सालय में आने वाले मरीजों के परिजनों को अब बदलते...
Breaking News: 2024 में भी Delhi से बाहर होगी Army Day Parade, Lucknow में होगा परेड का आयोजन
Breaking News: 2024 में भी Delhi से बाहर होगी Army Day Parade, Lucknow में होगा परेड का आयोजन
जमीन की लड़ाई में दहल गया यूपी, परिवार में बस 8 साल का बेटा बचा! | Deoria News
जमीन की लड़ाई में दहल गया यूपी, परिवार में बस 8 साल का बेटा बचा! | Deoria News
PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું નિધન, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબેનનું આજે નિધન થયું છે. સવારે 3.30 કલાકે તેમણે...