વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজি তৰাজানত বাংকেৰ তিনি মিচিং জাতীয় সংগঠন TMPK,MMK,TMMK ৰ গেৰবাং কেবাং সম্পন্ন
ধেমাজি: তৰাজানত বাংকেৰ তিনি মিচিং জাতীয় সংগঠন TMPK,MMK,TMMK ৰ গেৰবাং কেবাং সম্পন্ন
আজি...
বহি:ৰাজ্যত গৈ পুনৰ নিৰ্জাতিত লখৰাৰ যুৱক
পুনৰ বহি:ৰাজ্যত গৈ নিৰ্জাতিত অসমৰ যুৱক। শোনিতপুৰৰ চাৰিদুৱাৰ আৰক্ষী থানাৰ অন্তৰ্গত লখৰাৰৰ এজন যুৱক...
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મહાકાળી હોટેલ પર થયું, 3 રાઉન્ડ ફાયરિંગ
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મહાકાળી હોટેલ પર થયું, 3 રાઉન્ડ ફાયરિંગ
અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સવાર-સવારમાં એકાએક BRTS બસમાં આગ લાગી. હતી.#gujarat_geeta_news_
અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સવાર-સવારમાં એકાએક BRTS બસમાં આગ લાગી. હતી.#gujarat_geeta_news_