વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ह्रदय गति का दौरा पड़ने से मौत मुख्तार अंसारी का
उत्तर प्रदेश लखनऊ जनपद बांदा कारागार में,ह्रदय गति का दौरा पड़ने से मौत। मालूम होकि जनपद बांदा...
5 तरीके जिससे पेट फूलना होगा बंद - 5 Proven Ways to Reduce Stomach Gas | Fit Tuber Hindi
5 तरीके जिससे पेट फूलना होगा बंद - 5 Proven Ways to Reduce Stomach Gas | Fit Tuber Hindi
બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો વાતાવરણમાં એકાએક...
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II