વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: China ने लॉन्च किया दुनिया का सबसे तेज इंटरनेट, 1 सेकेंड में भेज पाएंगे 150 Movies
Breaking News: China ने लॉन्च किया दुनिया का सबसे तेज इंटरनेट, 1 सेकेंड में भेज पाएंगे 150 Movies
પાલનપુરના પટોસણમાં ઘાસચારો ખાધા પછી 5 પશુઓના મોત : 13 ગાયોને સારવાર અપાઇ
પાલનપુર તાલુકાના પટોસણ ગામે બે પશુપાલકોએ તેમની ગાયોને (લીલો ઘાસચારો)સાયલેજ ખવડાવ્યું હતુ. જે પછી...
Wrestlers Protest : Delhi Border पर डटे Rakesh Tikait, कर दी ये मांग । Hindi News । Latest News
Wrestlers Protest : Delhi Border पर डटे Rakesh Tikait, कर दी ये मांग । Hindi News । Latest News
अविनाश साबळेचा शिंदे-फडणवीस यांनी केला गौरव
साबळेला एक कोटी अनुदान देण्याची आ.धस यांची निवेदनाद्वारे मागणी
आष्टी (प्रतिनिधी) बीड...