વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી, ભારત સરકાર દેવુસિંહ ચૌહાણ દ્વારા પીનકોડની સ્વર્ણ જયંતિ નિમિતે સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરાયું.
વાવ સબ પોસ્ટ ઓફીસ બનાસકાંઠા ડિવિઝન, સમી સબ પોસ્ટ ઓફીસ, પાટણ ડિવિઝન અને પાર્સલ પેકેજીંગ યુનિટ...
চিলাপথাৰ পৌৰসভাৰ প্ৰাক্তন পৌৰপতি,এম এ চিৰ প্ৰাক্তন সদস্য, কংগ্ৰেছ নেতা, বিশিষ্ট সমাজকৰ্মী অধীৰ পুৰকায়স্হ ৰ পৰলোকপ্ৰাপ্তি, বিভিন্ন দল সংগঠনৰ শোক প্ৰকাশ
চিলাপথাৰ পৌৰসভাৰ প্ৰাক্তন পৌৰপতি কংগ্ৰেছ নেতা অধীৰ পুৰকায়স্থ ৰ দেহাৱসান//বিভিন্ন দল সংগঠনৰ শোক...
AAJTAK 2 | AJMER में कई जगह पर क्यों हुआ बुलडोजर एक्शन ? | AT2 VIDEO
AAJTAK 2 | AJMER में कई जगह पर क्यों हुआ बुलडोजर एक्शन ? | AT2 VIDEO
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ ಇಂದು 'ಪ್ರಗತಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್' ವತಿಯಿಂದ ವಿಕಲಚೇತನರಿಗೆ "ವೀಲ್ ಚೇರ್ ವಿತರಣೆ" ಮಾಡಲಾಯಿತು.
December 30, 2023
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ 'ಪ್ರಗತಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್' ವತಿಯಿಂದ ಇಂದು ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ...