વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टीवी एक्ट्रेस श्वेता तिवारी ने एक लेटेस्ट इंटरव्यू में अपनी दो फेल मैरिज और तीसरी बार शादी करने पर बात की है
टीवी एक्ट्रेस श्वेता तिवारी (Shweta Tiwari) दो साल के ब्रेक के बाद अब फिर से छोटे पर्दे पर वापसी...
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું, કાલે શિવરાજસિંહ દિલ્હી જશે
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણની અટકળોએ ફરી જોર પકડ્યું છે. મુખ્યમંત્રી...
Anemia: खून की कमी, थकान और कमज़ोरी को 7 दिन में जड़ से ख़त्म करें
Anemia: खून की कमी, थकान और कमज़ोरी को 7 दिन में जड़ से ख़त्म करें
तुळशीराम पवार यांना भारत गौरव पुरस्कार प्रदान
परळी वैजनाथ (प्रतिनिधी)
"सुशोभिता वेलफेअर एसोसिएशन प्रा.लि,
ह्युमनवेल & अँटीकरप्शन इंडिया...