વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલમા ભાગવત કથાનો બીજો દિવસ."ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ આવશે" પૂ. કુંજેશકુમાર મહોદય
કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો...
Sikh in Tamilnadu: इन दलितों ने हिन्दू धर्म छोड़कर सिख धर्म क्यों अपनाया? (BBC Hindi)
Sikh in Tamilnadu: इन दलितों ने हिन्दू धर्म छोड़कर सिख धर्म क्यों अपनाया? (BBC Hindi)
આણંદ જીલ્લાના યુવા જાગૃત પત્રકાર બળવંતસિંહ વાધેલાનું અકાળે અવસાન
આણંદ જીલ્લાના યુવા જાગૃત પત્રકાર બળવંતસિંહ વાઘેલાનુ અકાળે અવસાન
આણંદ જિલ્લામાં હંમેશા...
Bahraich Wolf Attack: बहराइच में आदमखोर भेड़ियों का आतंक जारी, तलाश में जुटे 200 सिपाही, 18 शूटर
Bahraich Wolf Attack: बहराइच में आदमखोर भेड़ियों का आतंक जारी, तलाश में जुटे 200 सिपाही, 18 शूटर
Breaking News: Delhi Government की नई कैबिनेट की तस्वीर साफ, Atishi के साथ ये 5 मंत्री लेंगे शपथ
Breaking News: Delhi Government की नई कैबिनेट की तस्वीर साफ, Atishi के साथ ये 5 मंत्री लेंगे शपथ