વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीड बाजार समितीचे आजचे बाजार भाव असे आहेत
बीडच्या कृषी उत्पन्न बाजार समितीच्या कडून मिळालेल्या प्राप्त माहितीनुसार शेतकऱ्यांच्या मालाला...
सावधान! राजस्थान में आसमान से बरसेंगे अंगारे, इन 22 जिलों के लिए जारी हुआ Red Alert
राजस्थान में भीषण गर्मी पड़ रही है। शनिवार 25 मई से राजस्थान अपने सबसे बुरे दौर से गुजरेगा। 25 मई...
રાધનપુર : ડેપો માં બસની સગવડ મળે તેવી માંગ, જુનિયર ક્લાર્ક નું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થિઓ પરેશાન...
રાધનપુર: જુનિયર ક્લાર્કનું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા,11 વાગ્યાથી 12...
પુલવામા આતંકિ હુમલામા શહિદ થયેલા CRPF જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલી
પુલવામા આતંકી હુમલામા શહિદ થયેલા CRPF જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલી
Lok Sabha Election 2024: युवाओं से Rahul Gandhi के 5 बड़े वादे, सरकारी नौकरी से लेकर स्टार्टअप लोन
Lok Sabha Election 2024: युवाओं से Rahul Gandhi के 5 बड़े वादे, सरकारी नौकरी से लेकर स्टार्टअप लोन