વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Preparations for DefExpo 2022: ડિફેન્સ એક્સોને લઈ ગાંધીનગર, અમદાવાદમાં તડામાર તૈયારી | ZEE 24 Kalak
Preparations for DefExpo 2022: ડિફેન્સ એક્સોને લઈ ગાંધીનગર, અમદાવાદમાં તડામાર તૈયારી | ZEE 24 Kalak
DEESA // ડીસા માં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત ની ટીમે ડમ્પિંગ સાઇટ ની લીધી રૂબરૂ મુલાકાત..
ડીસા માં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત ની ટીમે ડમ્પિંગ સાઇટ ની લીધી રૂબરૂ મુલાકાત..
કચરાનું...
ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પોતાની 11 જેટલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઉનામાં પત્ર આપવામાં
ઉના તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા પોતાની 11 જેટલી માંગણીઓને લઈને પ્રાંત અધિકારી ઉનામાં પત્ર આપવામાં
विज कोसळून पती-पत्नी जखमी
सेनगाव तालुक्यातील वाघजाळी या ठिकाणी आज दिनांक 9 सप्टेंबर रोजी दुपारच्या सुमारास शेतातील...