ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી એ છેલ્લા ત્રણ દિવસ અગાઉ પોતાના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા ની જાહેરાત કરેલ હતી.જયારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કોણ હશે એ તરફ સહુકોઈ મીટ માંડીને બેઠા હતા ત્યારે તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે ધારાસભ્ય જે.વી કાકડીયા ને મેદાનમાં ઉતારેલ છે.જયારે આ અહેવાલ લખાય રહેલ છે ત્યાં સુધીમાં ૧૦/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૬:૪૦ સુધીમાં કોંગ્રેસ પાર્ટી એ પોતાના ઉમેદવાર ના નામની જાહેરાત કરેલ નથી. કોંગ્રેસ પાર્ટી ના દરેક રાજકીય આગેવાનો વિધાનસભા ૨૦૨૨ ના ઉમેદવાર તરીકે અલગ અલગ.મંતવ્યો આપી રહેલ છે. ધારી તાલુકા કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારો પણ ભારે અવઢવમાં હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: चुन-चुनकर योग्य अफसरों को बदला जा रहा है- CM Mamata Banerjee | TMC Vs BJP | Aaj Tak
Breaking News: चुन-चुनकर योग्य अफसरों को बदला जा रहा है- CM Mamata Banerjee | TMC Vs BJP | Aaj Tak
ધનેરામાં કોંગ્રેસમાં ફરી નાથાભાઇ પટેલ રિપીટ થયા @GUJARAT NATIONAL TV NEWS
ધનેરામાં કોંગ્રેસમાં ફરી નાથાભાઇ પટેલ રિપીટ થયા @GUJARAT NATIONAL TV NEWS
শ্ৰী শ্ৰী গোবিন্দ মিশ্ৰ সাহিত্য সভাৰ প্ৰাক্তন সভাপতি -সম্পাদক আৰু আজীৱন সভ্য সন্মিলন
ঐতিহ্যমণ্ডিত পঞ্চাশ বছৰীয়া পৰিক্ৰমাৰে সমুজ্বল শ্ৰীশ্ৰীগোবিন্দ মিশ্ৰ সাহিত্য সভাৰ সমাগত ডিচেম্বৰ...
रंगभुमी आणि रंगकर्मीसाठी शासन निधी कमी पडु देणार नाही : उदय सामंत
बीड, दि.2 : रंगभुमी तसेच रंगकर्मींसाठी शासन निधी कमी पडु देणार नसल्याचे प्रतिपादन राज्याचे उद्योग...
બનાસકાંઠા માં પુરવઠા ના અનાજ નું કોભાંડ પુરવઠા વિભાગે પકડ્યું..
બનાસકાંઠા માં પુરવઠા ના અનાજ નું કોભાંડ પુરવઠા વિભાગે પકડ્યું..