હળવદ પંથકની સગીરાને બાઇક પર અપહરણ કરી લઇ જવાયા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ વર્ષ ૨૦૧૫માં બન્યો હતો. જે અંગેનો કેસ મોરબી સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનાર પીડિતાને વળતર ચૂકવવા આદેશ કરાયો હતો.આ કેસની વિગતો એવી છે કે હળવદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫ માં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભોગ બનનાર સગીરાને તા. ૦૭-૦૯-૧૫ના રોજ બપોરના સુમારે રાયસંગપુર ગામની સીમમાં ફરિયાદીના કુટુંબી માસા આરોપી સુરેશ મગનભાઈ રંગાડીયા (ઉ.વ.૨૩)એ બાઈક પર બેસાડી અપહરણ કરી ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને વાત કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. તેના આધારે હળવદ પોલીસે આરોપી સુરેશ મગનભાઈ રંગાડીયા (રહે. રાયસંગપર, તા. હળવદ)ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે અને ભોગ બનનાર પીડિતાને ૧ લાખ વળતર તેમજ આરોપીને ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp चैनल पर मिलेगा QR Code फीचर, अनोखा होगा यूजर एक्सपीरियंस; ऐसे करेगा काम
वॉट्सऐप चैनल यूजर्स के लिए जल्द नया फीचर रोलआउट किया जा सकता है। फिलहाल ये टेस्टिंग फेज में है और...
EV Sales In January 2024: इलेक्ट्रिक सेगमेंट में टाटा का दबदबा, जानिए दूसरी कंपनियों की कैसी रही स्थिति
जनवरी 2024 में भारतीय बाजार में कुल 8164 इलेक्ट्रिक कारें बेची गईं हैं। जबकि दिसंबर 2023 में 3447...
पानी की निकासी करवाने की मांग को लेकर ग्रामीणों ने सडक मार्ग पर लगाया जाम
उपखंड क्षेत्र के गांव रजवास में मोटयाला तालाब टूटने से तालाब का पानी घरों और खेतों में आने से...
Ambaji Mandir | અંબાજી: ભાદરવી પૂનમના મેળાની શરૂઆત
Ambaji Mandir | અંબાજી: ભાદરવી પૂનમના મેળાની શરૂઆત