પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા શ્રી એ.ટી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાના માર્ગદર્શન હેઠળ,ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટેના થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસીંહ ગુલાબસીહ જાતે ચૌહાણ રહે-વિરોલ મોટી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને થાવર ખાતેથી બાતમીના આધારે પક્ડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.આરોપીને પકડવાની સફળ કામગીરી કરનાર ધાનેરા પી.આઈ.શ્રી એ.ટી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઇ,ભીખાભાઈ,રમેસભાઇ,જોરસીંહ, ગોરધનભાઈ વિગેરેએ આરોપીને પકડી પાડયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાખણકા ગામે ભવ્ય સંતવાણી ડાયરાનો કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
લાખણકા ગામે ભવ્ય સંતવાણી ડાયરાનો કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
Goa में लोकसभा चुनाव लड़ने की तैयारी में AAP, Arvind Kejriwal ने कही बड़ी बात | INDIA Alliance
Goa में लोकसभा चुनाव लड़ने की तैयारी में AAP, Arvind Kejriwal ने कही बड़ी बात | INDIA Alliance
भारतीय बौद्ध महासभेचे संस्कार केंद्र च भूमिपूजन करण्यात आला.
जिल्ह्यातील विविध ग्रामशाखेत भारतीय बौद्ध महासभेचे संस्कार केंद्र तयार होत आहेत -केंद्रीय शिक्षक...