પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા શ્રી એ.ટી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાના માર્ગદર્શન હેઠળ,ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટેના થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસીંહ ગુલાબસીહ જાતે ચૌહાણ રહે-વિરોલ મોટી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને થાવર ખાતેથી બાતમીના આધારે પક્ડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.આરોપીને પકડવાની સફળ કામગીરી કરનાર ધાનેરા પી.આઈ.શ્રી એ.ટી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઇ,ભીખાભાઈ,રમેસભાઇ,જોરસીંહ, ગોરધનભાઈ વિગેરેએ આરોપીને પકડી પાડયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ ૨ બકરીની જાતિ ઘરે લાવવી જોઈએ, સારો ફાયદો થશે
બકરી પાલનઃ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બકરી ઉછેર આવકનો સારો સ્ત્રોત છે, પરંતુ બકરી પાલન...
રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યુથ કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યુથ કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
Jammu-Kashmir News: Poonch Terror Attack के बाद Droupadi Murmu से मिले Army Chief Manoj Pandey
Jammu-Kashmir News: Poonch Terror Attack के बाद Droupadi Murmu से मिले Army Chief Manoj Pandey
સર્વ પિતૃ મોક્ષાર્થે હનુમાન ચાલીસા અનુષ્ઠાનનું આયોજન
#buletinindia #gujarat #viramgam