પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા શ્રી એ.ટી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાના માર્ગદર્શન હેઠળ,ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટેના થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસીંહ ગુલાબસીહ જાતે ચૌહાણ રહે-વિરોલ મોટી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને થાવર ખાતેથી બાતમીના આધારે પક્ડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.આરોપીને પકડવાની સફળ કામગીરી કરનાર ધાનેરા પી.આઈ.શ્રી એ.ટી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઇ,ભીખાભાઈ,રમેસભાઇ,જોરસીંહ, ગોરધનભાઈ વિગેરેએ આરોપીને પકડી પાડયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા - લીલીયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
સંવાદ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી,સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ અમરેલી...
NDA सरकार को लेकर बोले Anand Mohan Singh 'रेलवे, वित्त और कृषि मंत्रालय JDU को मिले' | Aaj Tak
NDA सरकार को लेकर बोले Anand Mohan Singh 'रेलवे, वित्त और कृषि मंत्रालय JDU को मिले' | Aaj Tak
नीतीश के मिशन विपक्षी एकता को झटका: ओडिशा सीएम ने कहा- तीसरे मोर्चे की कोई संभावना नहीं
नई दिल्ली/भुवनेश्वर : ओडिशा के मुख्यमंत्री नवीन पटनायक ने गुरुवार को...
યુજીવીસીએલની ઘોર બેદરકારીથી લોકો પરેશાન
#buletinindia #gujarat #viramgam