પોલીસ અધિક્ષકશ્રીની જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત શ્રી એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા શ્રી એ.ટી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર ધાનેરાના માર્ગદર્શન હેઠળ,ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પો.સ્ટેના થાવર ગામેથી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી તનસીંહ ગુલાબસીહ જાતે ચૌહાણ રહે-વિરોલ મોટી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને થાવર ખાતેથી બાતમીના આધારે પક્ડી પાડી આગળની કાર્યવાહી કરવા જેલના હવાલે કર્યો છે.આરોપીને પકડવાની સફળ કામગીરી કરનાર ધાનેરા પી.આઈ.શ્રી એ.ટી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો ખુમાભાઇ,ભીખાભાઈ,રમેસભાઇ,જોરસીંહ, ગોરધનભાઈ વિગેરેએ આરોપીને પકડી પાડયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
256GB स्टोरेज, 108MP कैमरा और 5000 mAh बैटरी वाला ये फोन मिल रहा बहुत सस्ता, जानिए कीमत और ऑफर्स
Redmi Note 13 5G स्मार्टफोन को कई शानदार ऑफर्स के साथ बिक्री के लिए उपलब्ध करवाया गया है। अगर इसे...
মঙ্গলদৈ গাওঁবুঢ়াপাৰা পেট্ৰল ডিপোৰ সন্মুখত পথ দুৰ্ঘটনা।
মঙ্গলদৈ গাওঁবুঢ়াপাৰা পেট্ৰল ডিপোৰ সন্মুখত পথ দুৰ্ঘটনা।
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાનાર છે
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાનાર છે
Ram Mandir कार्यक्रम पर Shashi Tharoor का बयान | Congress | Shashi Tharoor on Ram Mandir | Aaj Tak
Ram Mandir कार्यक्रम पर Shashi Tharoor का बयान | Congress | Shashi Tharoor on Ram Mandir | Aaj Tak
રાધનપુર,સાંતલપુરની નર્મદા કેનાલોમાં સાફ સફાઈમાં ભ્રસ્ટાચાર | SatyaNirbhay News Channel
રાધનપુર, સાંતલપુરની નર્મદા કેનાલોમાં સાફ સફાઈમાં ભ્રસ્ટાચાર | SatyaNirbhay News Channel