ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ મોવડીમંડળ સમક્ષ ઈતરકોમના આગેવાનો તેમજ કાર્યકરોએ માંગ કરી છે કે,આ વખતે ધાનેરા બેઠક પર ઈતરકોમના યોગ્ય અને મજબુત કાર્યકરની ધારાસભ્યની બેઠક માટે પસંદગી કરવામાં આવે,જો આ વખતે પણ જુના જોગીઓ માંથી જ લાગવગના જોરે ટીકીટની ફાળવણી કરવામાં આવશે તો કોંગ્રેસનો ગઢ ગણાતી ધાનેરા વિધાનસભાની બેઠક કોંગ્રેસને ખોવાનો વારો આવશે તેવું ઈતરકોમના મતદારોના મિજાજ પરથી લાગી રહ્યું છે.શુ કોંગ્રેસ મોવડીમંડળ ઈતરકોમના ઉમેદવારની પસંદગી કરશે ખરા?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দামোদৰধাম সত্ৰ বজাৰত ২১কেজি ৫০০ ওজনৰ ব্ৰিগহেড মাছ
নলবাৰী জিলাৰ বৰভাগৰ দামোদৰধাম সত্ৰ বজাৰত ২১ কেজি ৫০০ গ্ৰাম ওজনৰ এটি ব্ৰিগহেড মাছে ৰাইজৰ দৃষ্টি...
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબનું સન્માન કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા
ખંભાળિયા ભાણવડ વિધાન સભાના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબનું સન્માન...
মূল্যবৃদ্ধিৰ বিৰুদ্ধে ৰামলীলা ময়দানত কংগ্ৰেছৰ হাল্লাবোল
নতুন দিল্লী, ৪ ছেপ্টেম্বৰ। দিল্লীৰ ৰামলীলা ময়দানত কংগ্ৰেছৰ হাল্লাবোল। মূল্যবৃদ্ধিৰ বিৰুদ্ধে...
कराड शहरात लोकशाहीर अण्णाभाऊ साठे जयंती उत्साहात साजरी
कराड शहरात लोकशाहीर अण्णाभाऊ साठे जयंती उत्साहात साजरी
RJD नेता Tejashwi Yadav ने पीएम मोदी से पूछे सवाल, PM ने दस सालों में क्या किया ? | Aaj Tak News
RJD नेता Tejashwi Yadav ने पीएम मोदी से पूछे सवाल, PM ने दस सालों में क्या किया ? | Aaj Tak News