પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં રસ્તા પર ગાડી મૂકવા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસામાં ભોપાનગર વિસ્તારમાં રસ્તા પર ગાડી મુકવા બાબતે પડોશીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે....
हत्या के प्रकरण में फरार आरोपी प्रेम सिंह तवंर गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद आई.पी.एस. ने बताया की कोतवाली थाना क्षेत्र मे हुई हत्या...
આજથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ,આ વર્ષે 15 દિવસના શ્રાદ્ધ રહેશે જાણો ક્યારે કયું શ્રાદ્ધ કરી શકાય
આજથી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે અને હિંદુ ધર્મમાં ભાદરવા મહિનાની પુનમથી લઈને આશો...