પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dwarka Expressway का उद्घाटन करेंगे PM Modi, Delhi-Gurugram के बीच सफर होगा आसान | Aaj Tak News
Dwarka Expressway का उद्घाटन करेंगे PM Modi, Delhi-Gurugram के बीच सफर होगा आसान | Aaj Tak News
50 हजार रुपये की सुपारी लेकर हमला,टॉप 10 में चयनित 5 हजार का ईनामी अपराधी गिरफ्तार
कोटा शहर पुलिस अधीक्षक डॉ. अमृता दुहन IPS ने बताया कि कोटा शहर मे दिनांक 16/08/2024 को थाना...
ભાજપના નેતા CR પાટીલે બ્રહ્મ સમાજ માટે ‘જાતિ વિષયક’ ટિપ્પણી કરતા વિવાદ ! જુઓ વિડીયો
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે બ્રહ્મ સમાજ માટે જાતિ વિષયક ટિપ્પણી કરતા તેઓ બ્રહ્મ સમાજના...
সোণাৰিত তিনিটা ঘাটমাউৰা শিশুৱে অতিবাহিত কৰিছে দুৰ্বিসহ জীৱন
সোণাৰিত তিনিটা ঘাটমাউৰা শিশুৱে অতিবাহিত কৰিছে দুৰ্বিসহ জীৱন
সোণাৰিৰ সমীপৰ শিঙৰিতলী গাঁওৰ...
#GirSomnath | સુત્રાપાડા બંદરમા રામદેવપીર મંદિરે નવરાત્રી
#GirSomnath | સુત્રાપાડા બંદરમા રામદેવપીર મંદિરે નવરાત્રી | Divyang