સ્ટેશનની ટીમ.શ્રીહિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બધી દુર કરવા દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ,ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અન્વયે આજરોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટાફ પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચિતલ ગામે , મોણપુર રોડે રહેતી સવિતાબેન વા/ઓ જીતુભાઇ અશોકભાઇ વાઘેલાના રહેણાક ઝુપડાની આગળ બાવળની કાટમા સંતાડેલ દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર જેટલો પકડી પાડી સ્થળ ઉપર તોડી - ફોડી નાશ કરેલ ત્હો.બાઇ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષકzઅમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાનો આથો ૫૦૦ લીટર આરોપી સાથે પકડવામા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ . પી.વી.સાંખટ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विनोद पाटील यांच्या देवगिरी निवासस्थानी लाडक्या गणरायाचे दर्शन घेण्यासाठी आज भगवानबाबा बालिका अनाथ आश्रमातील मुला-मुलींनी सहभाग नोंदविला.
औरंगाबाद :- (दीपक परेराव) भगवानबाबा बालिका अनाथ आश्रमातील या अनाथ मुलां-मुलींची सेवा करण्याची व...
চিত্ৰ শিল্পৰ মাধ্যমৰে উজ্বলিছে ঘগ্ৰাপাৰৰ সঞ্জীৱ বেজবৰুৱা
অসম মন্ত্ৰীসভাৰ জনস্বাস্থ্য কাৰিকৰী মন্ত্ৰী তথা নলবাৰী সমষ্টিৰ বিধায়ক জয়ন্ত মল্ল বৰুৱাক ’...
Election 2024: मंच से Tejashwi का बड़ा बयान, कहा- INDIA नहीं तो NDA को चुनो, साफ बात
Election 2024: मंच से Tejashwi का बड़ा बयान, कहा- INDIA नहीं तो NDA को चुनो, साफ बात
નાના વરાછામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત
પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની...