સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વર્ષોથી તૂટેલા નાળા ના કારણે દર વર્ષે ચોમાસામાં સાઢલી ગામ ના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ હાલાકી થાય છે.
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાનાં સાઢલી ખાતે ગમાન ફળીયાને જોડતું નાળુ વર્ષોથી તૂટેલી...
તાલુકાના ચમારડી ગામની મુલાકાત લેતા ધારાસભ્ય પરસોતમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી
તાલુકાના ચમારડી ગામની મુલાકાત લેતા ધારાસભ્ય પરસોતમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
Gajanan Kale on Govinda Squad | मनसेची चिलखत योजना, मनसे एक हजार गोविंदांचा विमा कवच उतरवणार - tv9
પાલેજ નગર સહિત પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો
પાલેજ નગર સહિત પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. ખેડૂતો ચિંતામાં મુકાયા