સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કેશોદ : રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે અપાઈ તાલીમ 
 
                      કેશોદ : રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે અપાઈ તાલીમ
                  
   माध्यमिक शिक्षक संघाचे धरणे आंदोलन ; माध्यमिक शिक्षणाधिकाऱ्यांना निवेदन 
 
                      यवतमाळ : शिक्षकांच्या प्रलंबित मागण्या निकाली काढण्याच्या मागणीसाठी विदर्भ माध्यमिक संघाच्या...
                  
   વાવ ભાજપ ડોકટર સેલ દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો...! 
 
                      વાવ ભાજપ ડોકટર સેલ દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો...!
                  
   ৰাষ্ট্ৰীয় শক্তি উত্তোলন প্ৰতিযোগিতাত  চৰাইদেউৰ যুৱকৰ অংশগ্ৰহণ। 
 
                      ৰাষ্ট্ৰীয় শক্তি উত্তোলন প্ৰতিযোগিতাত চৰাইদেউৰ যুৱকৰ অংশগ্ৰহণ। 
চৰাইদেউ জিলাৰ প্ৰভাত...
                  
   चित्तौड़गढ़ अवैध देशी कट्टा चाकू एवं दो कारतूस के साथ एक आरोपी को बस्सी पुलिस ने किया गिरफ्तार  
 
                      चित्तौड़गढ़, 17 अगस्त। जिले के बस्सी थाना पुलिस ने अवैध हथियार रखने वालों के खिलाफ कार्यवाही करते...
                  
   
  
  
  
   
   
  