સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશમાં ઇલેક્ટ્રિક વાહનો સળગી જવાની ઘટનાઓ વધતા સરકારે કંપનીઓના કાન આમળ્યા ; પાઠવી કારણદર્શન નોટીસ
હાલ પેટ્રોલમાં બેફામ ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે પણ હવે આવા ઇલેક્ટ્રિક...
Trent Share Strategy: स्टॉक में जबरदस्त Action जारी, अब किस Strategy के साथ होगी डबल कमाई?
Trent Share Strategy: स्टॉक में जबरदस्त Action जारी, अब किस Strategy के साथ होगी डबल कमाई?
ચિત્રાસની પાસે ખાનગી લકઝરી એ મારી પલટી.
ચિત્રાસની પાસે ખાનગી લકઝરી એ મારી પલટી.
પત્ર થયો વાયરલ… શિક્ષકો મચ્છરો કરડે છે, તેથી શાળાએ નહીં આવે
ખાનપુરની મહાત્મા ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મંગળવારે આવી જ એક ઘટના સામે આવી હતી જ્યારે ધોરણ 6...
આણંદ ખંભાત મેમુ ટ્રેન રેગ્યુલર દોડશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન ઉપર રીમોડલીંગ કામને કારણે ત્રણ દિન સુધી આણંદ-ખંભાત...