સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર થતા જ પાર્ટીમાં ભડકો થયો છે. જેમાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને ત્રણ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સામુહિક રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની કવાયત સાથે પ્રચાર કાર્યનો પણ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા સીટમાં ભાજપ કે કોંગ્રેસે એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના પાંચેય ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર થતા જ પાર્ટીમાં ભડકો થયો છે.જેમાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને ત્રણ તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સામુહિક રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારવાની સાથે જલ્પાબેન કુમારખાણીયાને લીંબડી વિધાનસભા માટે ટીકીટ આપવા માંગ કરવામાં આવી છે.ગઇ કાલે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ નામમાં લીંબડી વિધાનસભા સીટ માટે મયુરભાઇ સાકરીયાનું નામ જાહેર કરાયું છે. જેમાં મયુરભાઇ સાકરીયા બે દિ'અગાઉ જ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી વિધાનસભા સીટ માટે ઉમેદવારનું નામ જાહેર થતાં જ બળવો થવાના એંધાણ સર્જાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેજરીવાલ 10માંથી 4 દિવસ ગુજરાતમાં રહેશે, મોદીના ગઢમાં કરશે સખત મહેનત
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પર પોતાનું ફોકસ...
धनगाव ववा वडाळा कासारपाडळी बालानगर रस्ता दुरुस्त करा गावकऱ्यांची मागणी,विधान परिषदेचे विरोधी पक्षनेते अंबादास दानवे यांना निवेदन
पैठण : प्रधानमंत्री ग्रामसडक योजनेर्तगत तालुक्यातील धनगाव ववा वडाळा कासारपाडळी बालानगर हा नऊ...
पौष बड़ा कार्यक्रम मे आमजन ने पायी पंगत प्रशादी.
उनियारा.श्री चामुंडा माता मंदिर में पोष बड़ा महाप्रसाद का कार्यक्रम आयोजित हुआ उनियारा उपखंड के...
ઝાલોદ નગરના સિદ્ધિવિનાયક મંદિર નો 11 મો પાટોત્સવ યોજાયો
ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે એપીએમસીમાં આવેલ ઝાલોદ નગરના એકમાત્ર સિદ્ધિવિનાયક મંદિર નો 11...
श्री वीर तेजाजी मेले में आयोजित भजन संध्या में सम्मिलित हुए विधायक शर्मा
बूंदी। भजन संध्या कार्यक्रम में प्रसिद्ध गायक कलाकार मुकेश मीणा एवं अन्य कलाकारों द्वारा भजनों की...