સિહોર પાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. સિહોરની નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતે ફાચર ડેમોસ્ટ્ટેશન સાથે નર્સગિ સ્ટાફ ને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના બને ત્યારે સ્થિત પર કાબુ મેળવવા અંગે લાઈવ ડેમોસ્ટ્ેશન કરાયું હતું. કોવિડ હોસ્પિટલ તેમજ હોસ્પિટલ માં બનતી આગ ની હોનારતો ને ટાળવા માટે તેમજ આવી ઘટના બને ત્યારે હોસ્પિટલ બહાર થી ફાયર સુવિધા કે અન્ય પોલીસ સહાય મળે તે પૂર્વે શું કરવું તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્વારા યોજવામાં આવેલ આ મોકડ્ડિલ સાથે નર્સિંગ સ્ટાફ તેમજ તબીબોને હોસ્પિટલ માં રહેલ ફાયર બોટલ વડે આગ કેવી રીતે ઓલવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અંદર ફસાયેલા લોકો અને ઇજાગ્રસ્તો કેવીરીતે ખસેડવામાં તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નું અંત પૃથક્કરણ કરી હોસ્પિટલ સ્ટાફ ને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. આકસ્મિક ઘટના ઘટે ત્યારે લોકો કેવી રીતે બચાવી શકાય તે અંગે નર્સિંગ સ્ટાફને સમજણ આપવામાં આવી હતી. સિંડોરતી તંદલાલ મૃળજી મુતા હોસ્પિટલ ખાતે ફાયર દ્વારા તાલીમ અપાઇ : જરૂરી સૂચતો કરાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડિસા - આદિ કાળથી ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષાત્ર પરંપરા અનુસાર શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે.
ડિસા - આદિ કાળથી ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષાત્ર પરંપરા અનુસાર શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે.
Loksabha Election 2024: Maharashtra में पांच सीटों के लिए मतदान पूरा | Nitin Gadkari | BJP | Nagpur
Loksabha Election 2024: Maharashtra में पांच सीटों के लिए मतदान पूरा | Nitin Gadkari | BJP | Nagpur
धर्मवीर छत्रपती संभाजी महाराजांचे स्मारक उभारणार, बलिदान भूमीत भव्यदिव्य स्मारक होणारच
धर्मवीर छत्रपती संभाजी महाराजांचे स्मारक उभारणार, बलिदान भूमीत भव्यदिव्य स्मारक होणारच-- आमदार...