સિહોર પાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. સિહોરની નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતે ફાચર ડેમોસ્ટ્ટેશન સાથે નર્સગિ સ્ટાફ ને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના બને ત્યારે સ્થિત પર કાબુ મેળવવા અંગે લાઈવ ડેમોસ્ટ્ેશન કરાયું હતું. કોવિડ હોસ્પિટલ તેમજ હોસ્પિટલ માં બનતી આગ ની હોનારતો ને ટાળવા માટે તેમજ આવી ઘટના બને ત્યારે હોસ્પિટલ બહાર થી ફાયર સુવિધા કે અન્ય પોલીસ સહાય મળે તે પૂર્વે શું કરવું તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્વારા યોજવામાં આવેલ આ મોકડ્ડિલ સાથે નર્સિંગ સ્ટાફ તેમજ તબીબોને હોસ્પિટલ માં રહેલ ફાયર બોટલ વડે આગ કેવી રીતે ઓલવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અંદર ફસાયેલા લોકો અને ઇજાગ્રસ્તો કેવીરીતે ખસેડવામાં તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નું અંત પૃથક્કરણ કરી હોસ્પિટલ સ્ટાફ ને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. આકસ્મિક ઘટના ઘટે ત્યારે લોકો કેવી રીતે બચાવી શકાય તે અંગે નર્સિંગ સ્ટાફને સમજણ આપવામાં આવી હતી. સિંડોરતી તંદલાલ મૃળજી મુતા હોસ્પિટલ ખાતે ફાયર દ્વારા તાલીમ અપાઇ : જરૂરી સૂચતો કરાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Over 34 thousand women propel Direct Selling in Karnataka to grow at 9%, reaches Rs 1128 cr. mark.
Over 34 thousand women propel Direct Selling in Karnataka to grow at 9%, reaches Rs 1128 cr....
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
@તાલાલા 91 ના ઉમેદવાર દેવેન્દ્રભાઈ સોલંકી નો ભવ્ય રોડ સો સુત્રાપાડા@
@તાલાલા 91 ના ઉમેદવાર દેવેન્દ્રભાઈ સોલંકી નો ભવ્ય રોડ સો સુત્રાપાડા@
ડીસા ભોયણ ગામે ગોકુળનગર સોસાયટીમાં પાણીનાં ટાંકાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
ડીસા ભોયણ ગામે ગોકુળનગર સોસાયટીમાં પાણીનાં ટાંકાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
અંબાજીમાં ઘીમાં ભેળસેળના મામલે પોલીસે શખ્સને ઝડપ્યો
અંબાજી મંદિરમાં મોહનથાળના મામલે અંબાજી પોલીસ દ્વારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ...