સિહોર પાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. સિહોરની નંદલાલ ભુતા હોસ્પિટલ ખાતે ફાચર ડેમોસ્ટ્ટેશન સાથે નર્સગિ સ્ટાફ ને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના બને ત્યારે સ્થિત પર કાબુ મેળવવા અંગે લાઈવ ડેમોસ્ટ્ેશન કરાયું હતું. કોવિડ હોસ્પિટલ તેમજ હોસ્પિટલ માં બનતી આગ ની હોનારતો ને ટાળવા માટે તેમજ આવી ઘટના બને ત્યારે હોસ્પિટલ બહાર થી ફાયર સુવિધા કે અન્ય પોલીસ સહાય મળે તે પૂર્વે શું કરવું તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ દ્વારા યોજવામાં આવેલ આ મોકડ્ડિલ સાથે નર્સિંગ સ્ટાફ તેમજ તબીબોને હોસ્પિટલ માં રહેલ ફાયર બોટલ વડે આગ કેવી રીતે ઓલવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અંદર ફસાયેલા લોકો અને ઇજાગ્રસ્તો કેવીરીતે ખસેડવામાં તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નું અંત પૃથક્કરણ કરી હોસ્પિટલ સ્ટાફ ને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. આકસ્મિક ઘટના ઘટે ત્યારે લોકો કેવી રીતે બચાવી શકાય તે અંગે નર્સિંગ સ્ટાફને સમજણ આપવામાં આવી હતી. સિંડોરતી તંદલાલ મૃળજી મુતા હોસ્પિટલ ખાતે ફાયર દ્વારા તાલીમ અપાઇ : જરૂરી સૂચતો કરાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iOS 17.4 Update: स्टोलन डिवाइस प्रोटेक्शन से लेकर बैटरी हेल्थ तक, कई खास फीचर्स के साथ आएगा नया अपडेट
Apple अपने iPhone यूजर्स के लिए जल्द ही iOS 17.4 अपडेट को लाने की तैयारी में है। इस अपडेट के साथ...
પાલનપુરમાં ગુમ થયેલા કિશોરને નેત્રમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી વાલીને સુપ્રત કર્યો
પાલનપુરમાં શાળાએ ગયેલો 15 વર્ષીય કિશોર ગુમ થયા બાદ નેત્રમની ટીમને જાણ કરાતા પોલીસે સીસીટીવીની...
জামুগুৰিহাটত দুৰ্গা পূজাৰ বাবে ব্যস্ততা বাঢ়িছে মৃৎ শিল্পীৰ
জামুগুৰিহাটত দুৰ্গা পূজাৰ বাবে ব্যস্ততা বাঢ়িছে মৃৎ শিল্পীৰ।
সমাগত দুৰ্গোৎসৱ ।...
राजस्थान के करीब पहुंचा मानसून, 27-28 जून को इन जिलों में होगी भारी बरसात
मानसून राजस्थान की सीमा के करीब पहुंच गया है और जल्द ही प्रदेश में इसकी एंट्री हो सकती है. मानसून...
অহা ২০ আগষ্টৰ পৰা এয়াৰ ইণ্ডিয়াৰ ২৪ খন ঘৰুৱা বিমানৰ চলাচল
নতুন দিল্লী, ১১ আগষ্ট । এয়াৰ ইণ্ডিয়াই ২০ আগষ্টৰ পৰা ২৪ খন অতিৰিক্ত ঘৰুৱা বিমান পৰিচালনা কৰিব।...