હવે બંધના સૂત્રોથી ચર્ચામાં આવેલા ક્રાંતિકારી યુવાન નેતા મનીષ બ્રહ્મભટ્ટ ના કહેવા મુજબ મને ચૂંટણી જીતવા કરતા લોકોના દિલ જીતવામાં વધુ રસ છે  

      લોકોમાં રહેલી સંવેદના ને જગાડવી અને જોડવીછે સરકારી કામમાં ચાલતી ભ્રષ્ટ વ્યવસ્થા ને બદલવી છે સૌને શ્રેષ્ઠ મફત શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી છે

સરકાર અને સરકારમાં રહેલા બધા અધિકારીઓ સેવક છે સાહેબ નહીં આ જાગૃતતા લોકોમાં લાવી છે

કોઈ કઈ મફત આપતું નથી બધું પ્રજાનું છે જે પ્રજાના ટેક્ષમાંથી આવે છે

હું એવી વ્યવસ્થા ઊભી કરવા માંગુ છું હું લોકોને કાયમી માલિક બનાવવા માગું છું 

પ્રજાની મરજીથી નિર્ણય કરે તે સાચો જ ધારાસભ્ય