લુણાવાડા તાલુકાના ડીઆપટ્ટણ ગામમાં 15 જેટલા મંદિર આવેલા છે જેમાંનું એક અતિ પ્રાચીન સાત માતાજી મંદિર આશરે પંદરસો વર્ષ જુનુ મંદિર આવેલું છે. જે ગામ પર આવતી તમામ કુદરતી આફતોથી બચાવે છે. સાત માતાજી અત્યારે પણ સાક્ષાત સ્વરૂપે બીરાજે છે માતાજીના અત્યારે પણ પરચા પુરાય છે .ચાલુ સાલે પણ ગામ પર આફત આવતા માનતા રાખી અને જે માતાજીની કૃપાથી ટળી જતા આજ રોજ હોમ યજ્ઞપૂજા કરવામાં આવી.જેમા સમગ્ર ગામ જનો હાજર રહ્યા અને શ્રધ્ધા પૂર્વક પૂજા અર્ચના કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરામાં સંત સીરોમણી સેનજી મહારાજની 723મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી..
ધાનેરામાં સંત સીરોમણી સેનજી મહારાજની 723મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી..
...
જંબુસરના ભરકોદ્રા કંસાગરના ખેડૂતોની નહેર ખાતામાં જમીન સંપદાન કરવા નો મામલો
જંબુસરના ભરકોદ્રા કંસાગરના ખેડૂતોની નહેર ખાતામાં જમીન સંપદાન કરવા નો મામલો
Bihar Flood: Nepal से लेकर बिहार तक बाढ़ ने मचाई तबाही (BBC Hindi)
Bihar Flood: Nepal से लेकर बिहार तक बाढ़ ने मचाई तबाही (BBC Hindi)
ছিংগাপুৰ, ইউএইয়ে RuPay পৰিশোধ প্ৰণালী গ্ৰহণ কৰিব: নিৰ্মলা সীতাৰমণ
কেন্দ্ৰীয় বিত্তমন্ত্ৰী নিৰ্মলা সীতাৰমণে কয় যে সংযুক্ত আৰব আমিৰশ্বাহী আৰু ছিংগাপুৰ দুয়োখনেই ঘৰুৱা...