આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર એવા ગોવીંદપુર ના ભાવેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા....ધારી તાલુકાના અનુસૂચિત સમાજના યુવા આગેવાને આમ આદમી પાાર્ટી છોડી..... દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણની મહેનત રંગ લાવી.....આમ આદમી પાર્ટીએ ગોવિંદપુર ની તાલુકા પંચાયત ચુંટણી પણ લડાવી હતી ભાવેશભાઈ પરમારને...... આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાં અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ..... ડીકે રૈયાણી, પંકજભાઈ કાનાબાર, બાબરીયા ભાઈ અને ભાવેશભાઈ સહીતના આગેવાનો ની હાજરીમાં કોંગ્રેસમાં સ્વાગત કરાયુ..... ધારી શહેરના દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ દ્વારા ગોવિંદપુર ના ભાવેશભાઈ પરમાર ને આમ આદમી માંથી કોંગ્રેસમાં લાવવામાં આવેલ છે..... આમ આદમી પાર્ટી ને મોટુ નુકસાન જવાની સંભાવના ઓ.... કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ માં મોટીસંખ્યામાં જોડાશે તેવુ જણાવતા સ્થાનિક લોકો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस कार्यालय पर हंगामा भीतर घात करने वालो पर कार्यवाही की मांग
गुमानपुरा कांग्रेस कार्यालय पर जिला प्रभारी की उपस्थिति में हंगामा लोकसभा चुनावों में भीतर घात...
भाजपा मंडल ककरहटी में शक्ति केंद्र ककरहटी में बूथ विजय संकल्प अभियान कार्यक्रम आयोजित
*भाजपा मंडल ककरहटी में शक्ति केंद्र ककरहटी में बूथ विजय संकल्प अभियान कार्यक्रम आयोजित*
...
મોટું નિવેદન : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું મોટું નિવેદન,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે...
Azam Khan Meet Chandrashekhar : अखिलेश यादव नहीं, चंद्रशेखर आजाद से मिलने पहुंच गए आजम खान!
Azam Khan Meet Chandrashekhar : अखिलेश यादव नहीं, चंद्रशेखर आजाद से मिलने पहुंच गए आजम खान!
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રમજાન માસની પૂર્ણહુતી થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદઉલ ફિત્રની ખુશી સાથે રમજાન ઈદનીઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી
રેલી જિલ્લાના જાફરાબાદમાં રમજાન માસની પૂર્ણહુતી થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદઉલ ફિત્રની ખુશી સાથે...