આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર એવા ગોવીંદપુર ના ભાવેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા....ધારી તાલુકાના અનુસૂચિત સમાજના યુવા આગેવાને આમ આદમી પાાર્ટી છોડી..... દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણની મહેનત રંગ લાવી.....આમ આદમી પાર્ટીએ ગોવિંદપુર ની તાલુકા પંચાયત ચુંટણી પણ લડાવી હતી ભાવેશભાઈ પરમારને...... આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાં અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ..... ડીકે રૈયાણી, પંકજભાઈ કાનાબાર, બાબરીયા ભાઈ અને ભાવેશભાઈ સહીતના આગેવાનો ની હાજરીમાં કોંગ્રેસમાં સ્વાગત કરાયુ..... ધારી શહેરના દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ દ્વારા ગોવિંદપુર ના ભાવેશભાઈ પરમાર ને આમ આદમી માંથી કોંગ્રેસમાં લાવવામાં આવેલ છે..... આમ આદમી પાર્ટી ને મોટુ નુકસાન જવાની સંભાવના ઓ.... કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ માં મોટીસંખ્યામાં જોડાશે તેવુ જણાવતા સ્થાનિક લોકો