આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર એવા ગોવીંદપુર ના ભાવેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા....ધારી તાલુકાના અનુસૂચિત સમાજના યુવા આગેવાને આમ આદમી પાાર્ટી છોડી..... દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણની મહેનત રંગ લાવી.....આમ આદમી પાર્ટીએ ગોવિંદપુર ની તાલુકા પંચાયત ચુંટણી પણ લડાવી હતી ભાવેશભાઈ પરમારને...... આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાં અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ..... ડીકે રૈયાણી, પંકજભાઈ કાનાબાર, બાબરીયા ભાઈ અને ભાવેશભાઈ સહીતના આગેવાનો ની હાજરીમાં કોંગ્રેસમાં સ્વાગત કરાયુ..... ધારી શહેરના દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ દ્વારા ગોવિંદપુર ના ભાવેશભાઈ પરમાર ને આમ આદમી માંથી કોંગ્રેસમાં લાવવામાં આવેલ છે..... આમ આદમી પાર્ટી ને મોટુ નુકસાન જવાની સંભાવના ઓ.... કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ માં મોટીસંખ્યામાં જોડાશે તેવુ જણાવતા સ્થાનિક લોકો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लग्जरी कारों के बाद अब Hyundai ने भी की घोषणा, नए साल पर महंगी हो जाएगा कंपनी की कारों को खरीदना, पढ़ें खबर
वाहन निर्माताओं की ओर से कारों और एसयूवी को बिक्री के लिए उपलब्ध करवाया जाता है। समय समय पर...
दुष्प्रचार पर आमादा पाकिस्तान, भारत ने UNGA में दिया करारा जवाब; रुचिका कम्बोज ने पाक के इस बयान पर सुनाई खरी-खरी
नई दिल्ली। पहले राजधानी इस्लामाबाद में पाकिस्तान के विदेश मंत्रालय की प्रवक्ता ने और उसके...
અમરેલી ખાતે યોજાયેલ કલા-મહોત્સવ ૨૦૨૨ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતી રીંકલ પરમાર
ખાંભા તાલુકાના દલડી ગામે સામાન્ય પરિવારમાંથી આવતી રિંકલ નાનપણ થી ગાવાનો શોખ ધરાવતી. હાલ...
પૂર્વ CM વિજય રૂપાણીનું નિવેદન
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું...