ઝાલોદ નગરના રોજગારની દ્રષ્ટિએ એક માત્ર ફેક્ટરી વસંત મસાલા દ્વારા ૫૦ વર્ષ પૂર્ણ કરવાના આવતાં તેમને તેમના ઓફિસ કામમાં સદાય ગ્રાફીકસને લગતા કામકાજ માટે સદા સપોર્ટ કરનાર નગરની દિપ ગ્રાફીકસને બેસ્ટ ગ્રાફીકસનો એવોર્ડ આપવામાં આવ્યો.વસંત મસાલાના માલિક ઓમ પ્રકાશ ભંડારી , આશીષ ભંડારી, નિર્મિત ભંડારી એવોર્ડ આપવા માટે જાતે દિપ ગ્રાફીકસની દુકાને જઈ તેના માલિક હિતેશ પટેલને બેસ્ટ ગ્રાફીકસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વસંત મસાલાના માલિક જાતે જઈ એવોર્ડ આપે તેનામાં તેમની સાદગી જણાઈ આવે છે. વસંત મસાલા આજે ઝાલોદ નગર, તાલુકા નહીં પણ આખાં ભારત વર્ષમાં મોટી બ્રાંડ બની ગયેલ છે તેમજ વિદેશમાં પણ તેઓ વ્યાપાર કરે છે. વસંત મસાલા આજે દરેક વિસ્તારોમાં એક મોટી બ્રાંડ તરીકે ઉભરી આવેલ છે જે ઝાલોદ નગર માટે એક ગર્વની વાત છે.વ્યાપારને લઈ વસંત મસાલાનો મોટો ઉદ્યોગ દેહગામ ખાતે નાખવામાં આવેલ છે ,છતાંય ઝાલોદ પ્રત્યેનો તેમનો પ્રેમ અનોખો છે. નગરના કોઈ પણ સારા કામમાં તેઓ પાસે જાઓ તો તેઓ સદા સારો સપોર્ટ કરે છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હ. સૈયદ સાબીર બાપુ અશરફી નાપા ૨૪વાં સંદલ ઉર્સ મુબારક આલીમોફાઝીલ હ.અમીનુદ્દીન કાદરીઅશરફી નુરાની તકરીર
હ. સૈયદ સાબીર બાપુ અશરફી નાપા ૨૪વાં સંદલ ઉર્સ મુબારક આલીમોફાઝીલ હ.અમીનુદ્દીન કાદરીઅશરફી નુરાની તકરીર
Chicken & Liquor viral video: Telangana Rashtra Samiti च्या या नेत्याने कोंबडी आणि दारू का वाटली?
Chicken & Liquor viral video: Telangana Rashtra Samiti च्या या नेत्याने कोंबडी आणि दारू का...
बामुनबारी के लेंगेंरी आदर्श चिकित्सालय में राजगढ़ के युवक की मौत
डिब्रूगढ़ जिले के बामुनबारी पुलिस चौकी अंतर्गत लेंगेंरी आदर्श चिकित्सालय में राजगढ़ सारिंग पथार...
ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધઃ--પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા
*ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધઃ--પાણી પુરવઠા મંત્રીશ્રી...
असंघटीत क्षेत्रातील कामगारांपर्यंत सामाजिक
सुरक्षिततेची योजना पोहचवा
- केंद्रीय मंत्री भुपेंद्रसिंग यादव
स्वच्छ भारत अभियान, प्रधानमंत्री आवास योजना, जलजीवन मिशनसह विविध योजनांचा घेतला आढावा
औरंगाबाद, :- ई-श्रम योजना ही केंद्र सरकारडून सुरू केलेली एक महत्वपूर्ण योजना...