ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजयगढ़ घाटी में बालू से लदा ट्रक पलटा
अजयगढ़ घाटी में बालू से लदा ट्रक पलटा
रोते हुए को हंसाना और गिरते हुए को उठाना ही सच्चा मानव धर्म
रोते हुए को हंसाना और गिरते हुए को उठाना ही सच्चा मानव धर्म - संत जयराम
बून्दी। वर्ष के अंतिम...
Javed Akhtar के ढाई महीने पुराने वीडियो के अब Viral होने का राज़ क्या है? | Ayodhya| Pran Pratishtha
Javed Akhtar के ढाई महीने पुराने वीडियो के अब Viral होने का राज़ क्या है? | Ayodhya| Pran Pratishtha
নাফুক তিনি আলিত বিভিন্ন দাৱীৰে ONGCৰ বিৰুদ্ধে নাফুক সন্মিলিত যুৱ মঞ্চ আৰু নাফুক বাসীৰ উত্তাল প্ৰতিবাদ সাব্যস্ত।
চৰাই দেউ জিলাৰ সোণাৰী চফ্ৰাই বৰপথাৰ গাঁৱত দুহেজাৰ সোতৰ চনতে অ এনজিচিয়ে তৈলখাদৰ খনন আৰু উৎপাদনৰ...