ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી રામ જન્મસ્થાન અયોધ્યા મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને જાહેર જનતા જોંગ સંદેશ...
શ્રી રામ જન્મસ્થાન અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા જાહેર જનતા જોંગ સંદેશ....
રાજ કાપડિયા...
પાલનપુરમા આરટીઓ સર્કલ બ્રિજના મામલે 11 લોકો સામે પોલીસ ફરિયાદ || સબંધ ભારત ન્યૂઝ ||
પાલનપુરમા આરટીઓ સર્કલ બ્રિજના મામલે 11 લોકો સામે પોલીસ ફરિયાદ || સબંધ ભારત ન્યૂઝ ||
रात में इलाज की सुविधा नहीं मेडिकल कॉलेज में
रात में इलाज की सुविधा नहीं मेडिकल काॅलेज में।
जनपद जौनपुर में, उमानाथ सिंह स्वाशासी राज्य...
ગારીયાધાર ના પરવડી ખાતે ગાળા ગાળી બાબતે માર મારવાની ઘટના સામે આવી
ગારીયાધાર ના પરવડી ખાતે ગાળા ગાળી બાબતે માર મારવાની ઘટના સામે આવી
উত্তৰ গুৱাহাটীত গ্ৰীষ্মকালীন সাঁতোৰ প্ৰশিক্ষণ আৰম্ভ #news24update #news #views
উত্তৰ গুৱাহাটীত গ্ৰীষ্মকালীন সাঁতোৰ প্ৰশিক্ষণ আৰম্ভ #news24update #news #views