ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सेवा पखवाड़ा के अवसर पर आईएमए गोरखपुर द्वारा निःशुल्क स्वास्थ्य शिविर का आयोजन*
सेवा पखवाड़ा के अवसर पर आईएमए गोरखपुर द्वारा निःशुल्क स्वास्थ्य शिविर का आयोजन*
गोरखपुर-...
જનતા નો રાજ્ય સરકાર સામે સવાલ, રસ્તા પર રખડતા ઢોરનો નિરાકાર ક્યારે ? કોનો ક્યારે જીવ લઈલે કોને ખબર.? રખડતા ઢોર નું ત્રાસ ક્યાં સુધી.?
અનેક રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળે છે
- અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ...
રાજકોટ જિલ્લામાં કોણ છે દાવેદારો ને કોણ બનશે ઉમેદવાર???
રાજકોટ જિલ્લામાં કોણ છે દાવેદારો ને કોણ બનશે ઉમેદવાર???