ગારીયાધાર તાલુકાના ભંડેરી પરિવાર દ્વારા વેળાવદર ખાતે ગરીબ અને નિરાધાર 32 દીકરીઓના લગ્ન કરવાયા હતા . જેમાં વેળાવદર અને આજુબાજુના ગામની દીકરીઓને પણ આ પરિવાર દ્વારા સમૂહ લગ્નના આ પ્રસંગમાં અગ્રણી સ્થાન આપ્યું હતું . આ તકે બહોળા પ્રમાણમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ નવવધુઓને આશીર્વાદ આપવા કાર્યક્રમ માં આવ્યા હતા . જેમાં ભાજપ , કોંગ્રેસ અને આપ ત્રણેયના અગ્રણીઓ એ હાજરી આપી હતી .આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક મુસ્લિમ પરિવારને પણ ભંડેરી પરિવાર સમૂહ લગ્ન માં સ્થાન અપાયું હોવાથી ધાર્મિક એકતાનો સંદેશ પણ પરિવાર દ્વારા અપાયો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લામાં અમિત શાહે જંગી જનસભાને સંબોધી
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આજરોજ ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને ઝાલોદ મત વિસ્તારના ઉમેદવાર...
અમરેલી જીલ્લા ઈંટ ઉત્પાદકોએ જીલ્લા કલેકટર અધિકારી ને આવેદનપત્ર પાઠવેલ
અમરેલી જીલ્લા ઈંટ ઉત્પાદકોએ જીલ્લા કલેકટર અધિકારી ને આવેદનપત્ર પાઠવેલ
Breaking News: Elvish Yadav के फोन से रिकवर किया जाएगा सारा डेटा | Snake Venom Case | Aaj Tak
Breaking News: Elvish Yadav के फोन से रिकवर किया जाएगा सारा डेटा | Snake Venom Case | Aaj Tak