પાલનપુરના પ્રશ્નોના સમાધાન માટે *પાલનપુરની પ્રજાનો રોડ શો* *તારીખ 9/11/2022* *સમય સવારે 10 વાગે* *સ્થળ* *ચંડીસર ધોળેશ્વર મહાદેવ મંદિરથી શરુ* આ રોડ શો ચંડીસર થી શરુ થશે પાલનપુરના વિવિધ વિસ્તારોમાં જશે,આસ પાસ ગામોમાં જશે જુદા જુદા ગામના લોકો પોતાના પ્રશ્નો માટેના બેનર લઈ જોડાઈ શકશે,શહેરના પ્રશ્નોના બેનર લઈ જુદા જુદા વિસ્તારના લોકો જોડાઇ શકશે આજ દિન સુધી નેતાઓના રોડ શો જોયા હશે,પહેલી વાર પ્રજાનો રોડ શો યોજાશે તો તમે પણ તમારા પ્રશ્નોને વાચા આપવા,સમસ્યાઓના સમાધાન માટે પ્રજાના રોડ શો માં જોડાઈ જાઓ તમારા 2 વ્હીલર કે ફોર વ્હીલર સાથે આ રોડ શો માં જોડાવવા 9898390048 નંબર પર વોટસએપ મેસેજ કરશો *મનિષ બ્રહ્મભટ્ટ* *પ્રજા સેવક*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত নববৰ্ষৰ পহিলা দিনাই মদৰ নিচাত অসম আৰক্ষীৰ পোছাক পৰিধান কৰা ব্যক্তিৰ অভব্য আচৰণ গোলাঘাটত
গোলাঘাটত নববৰ্ষৰ পহিলা দিনাই মদৰ নিচাত অসম আৰক্ষীৰ পোছাক পৰিধান কৰা ব্যক্তিৰ অভব্য আচৰণ গোলাঘাটত
Veer Narmad University: 'વાર્તાથી વાવેતર' બાળવાર્તાનો બાળમહોત્સવ યોજાયો
વાર્તા વર્ષની ઉજવણીના ભાગરૂપે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 'વાર્તાથી વાવેતર' બાળવાર્તાનો બાળમહોત્સવ...
સુરેન્દ્રનગરનાં યુવકને સળગાવનાર કિન્નર ‘સાનિયા’ની ધરપકડ
સુરેન્દ્રનગર શહેરના બંશીધર સોસાયટીમાં રહેતા યુવક ધીરૂ પરાલીયા મુળચંદ નજીક નર્મદા કેનાલ પાણી સળગતી...
અંબાજી : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા
અંબાજી : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા