પાલનપુરના પ્રશ્નોના સમાધાન માટે *પાલનપુરની પ્રજાનો રોડ શો* *તારીખ 9/11/2022* *સમય સવારે 10 વાગે* *સ્થળ* *ચંડીસર ધોળેશ્વર મહાદેવ મંદિરથી શરુ* આ રોડ શો ચંડીસર થી શરુ થશે પાલનપુરના વિવિધ વિસ્તારોમાં જશે,આસ પાસ ગામોમાં જશે જુદા જુદા ગામના લોકો પોતાના પ્રશ્નો માટેના બેનર લઈ જોડાઈ શકશે,શહેરના પ્રશ્નોના બેનર લઈ જુદા જુદા વિસ્તારના લોકો જોડાઇ શકશે આજ દિન સુધી નેતાઓના રોડ શો જોયા હશે,પહેલી વાર પ્રજાનો રોડ શો યોજાશે તો તમે પણ તમારા પ્રશ્નોને વાચા આપવા,સમસ્યાઓના સમાધાન માટે પ્રજાના રોડ શો માં જોડાઈ જાઓ તમારા 2 વ્હીલર કે ફોર વ્હીલર સાથે આ રોડ શો માં જોડાવવા 9898390048 નંબર પર વોટસએપ મેસેજ કરશો *મનિષ બ્રહ્મભટ્ટ* *પ્રજા સેવક*