ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરામાં ધારાસભ્ય નથાભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્યા.
કોંગ્રેસના બનાસકાંઠા ના ઉમેદવાર જાહેર
ધાનેરા નથાભાઈ પટેલ.વાવ ગેનીબેન થરાદ ગુલાબસિહ દાંતા કાંતિ...
Rajasthan Election: अपनों को साधने में ही कांग्रेस विफल, नाराज विधायक ने सीएम गहलोत पर लगाए उपेक्षा के आरोप
जयपुर। राजस्थान में बसेड़ी विधानसभा सीट से अपना टिकट कटने से नाराज होकर राज्य अनुसूचित जाति...
ગોધરાના સરસાવ ખાતે ડાયટ પંચમહાલ અંતર્ગત જિલ્લા કક્ષાના ઇકો ક્લબ શાળકીય પ્રવૃત્તિ ડોક્યુમેન્ટેશન વર્કશોપનું આયોજન કરાયું.
ગોધરાના સરસાવ તળાવ ફળીયા ખાતે ડાયટ પંચમહાલ દ્વારા જિલ્લા કક્ષાનો ઈકો ક્લબ શાળાકીય પ્રવૃત્તિ...
विश्व पर्यटन दिवस के अवसर पर शुक्रवार को सुखमहल में सांस्कृतिक कार्यक्रमो का आयोजन हुआ।
विश्व पर्यटन दिवस के अवसर पर शुक्रवार को सुखमहल में सांस्कृतिक कार्यक्रमो का आयोजन हुआ। कार्यक्रम...