ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Patanjali Ramdev के माफ़ी मांगने पर चौंका दिया | Supreme court video | Bihar
Patanjali Ramdev के माफ़ी मांगने पर चौंका दिया | Supreme court video | Bihar
क्रांतिवीर दौलती नाईक व स्वातंत्र्य सेनानी मारुती भांडवलकर यांच्या स्मृतीस अभिवादन
कोरेगाव भीमा ग्रामपंचायतीमध्ये क्रांतिदिन साजरा
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
...
ડીસાના કુંપટ પાટીયા નજીક ટ્રેલર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં મોત
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર કુંપટના પાટિયા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનુંં મોત થયું હોવાની...
कंगना रनोट ने शादी को लेकर दिए संकेत:कहा- सांसदी के इसी कार्यकाल में कर लूंगी शादी,
कंगना रनोट इन दिनों अपनी फिल्म ‘इमरजेंसी’ को लेकर सुर्खियों में हैं। इसी बीच अब कंगना...
રાજકીય પક્ષો સાથે તંત્રની બેઠક ચૂંટણી ટાણે ખર્ચો કરવા માટે જિલ્લામાં ચૂંટણી ખર્ચના અમુક ચોક્કસ ભાવો નક્કી કરવામાં આવ્યા.
જેમાં કાર્યાલયનું ભાડું ૧૩૦૦ , ચાનો કપ ૪.૨૦ માં , ખેસ ૧૦ રૂપિયાનો , ગાદલાનું ભાડું ૫ , ટોપી ૩૦ ની...