ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાણપુર : રહેણાંકી વિસ્તારમાં આવેલ વીજ થાંભલે વીજ કરંટ લાગતા ગાયનું મોત
રાણપુર : રહેણાંકી વિસ્તારમાં આવેલ વીજ થાંભલે વીજ કરંટ લાગતા ગાયનું મોત
सांगोद कॉलेज में थानाधिकारी ने दी कानून की जानकारी
कोटा. शहीद हेमराज मीणा राजकीय महाविद्यालय सांगोद में भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा...
Breaking News: Congress ने Y. S. Sharmila को Andhra Pradesh पीसीसी चीफ नियुक्त किया | Aaj Tak
Breaking News: Congress ने Y. S. Sharmila को Andhra Pradesh पीसीसी चीफ नियुक्त किया | Aaj Tak
અમદાવાદ ના ગોમતીપુર માં SMC ના દરોડા, ફરી SMC ટીમ ને મળી મોટી સફળતા, ગોમતીપુર પુલીસ શું.નિંદ્રામાં.?
અમદાવાદ ના ગોમતીપુર માં SMC ના દરોડા, ફરી SMC ટીમ ને મળી મોટી સફળતા, ગોમતીપુર પુલીસ શું.નિંદ્રામાં.?
आज भितरिया कुंड के सफाई अभियान में भारतीय जनता पार्टी के
आज भितरिया कुंड के सफाई अभियान में भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं और नेताओं ने अपना...