ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલાયા
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલાયા
BSE SME Index में हाहाकार, ऊपरी स्तरों से टूटे Shares, 1 महीने में ही आधे हुई कई Shares |Latest News
BSE SME Index में हाहाकार, ऊपरी स्तरों से टूटे Shares, 1 महीने में ही आधे हुई कई Shares |Latest News
મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના લઈને આવેદનપત્ર
મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના લઈને આવેદનપત્ર
মৰিগাঁৱৰ মানিপুৰ পঞ্চায়তত প্ৰধানমন্ত্ৰী ফচল বীমা যোজনা আঁচনিৰ মেৰে পলিচি মেৰে হাত শুভাৰম্ভ
মৰিগাঁও জিলাৰ ভূৰবন্ধা উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত মানিপুৰ পঞ্চায়তত প্ৰধানমন্ত্ৰী ফচল বীমা যোজনা আঁচনিৰ...
જિલ્લા આરોગ્યકર્મીઓના સૂત્રોચ્ચાર અન્ય સમાચાર | Gstv Gujarati News
Rajkot : જિલ્લા આરોગ્યકર્મીઓના સૂત્રોચ્ચાર અન્ય સમાચાર | Gstv Gujarati News