ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খাৰুপেটীয়াত দুৰ্গা পূজা লৈ এক উখল মাখল পৰিবেশ মাৰ্বল পাথৰৰ স্থায়ী দুৰ্গা মূৰ্তি স্থাপনৰি পূজা আৰম্ভ
খাৰুপেটীয়াত দুৰ্গা পূজা লৈ এক উখল মাখল পৰিবেশ মাৰ্বল পাথৰৰ স্থায়ী দুৰ্গা মূৰ্তি স্থাপনৰি পূজা আৰম্ভ
હેવાનિયત! સેક્સ અને ડ્રગ્સની જાળમાં વિદેશી મહિલાઓ, ડ્રગ્સ આપી 10 શખ્સો માણતા સેક્સ
sex Racket : રહીમાએ જણાવ્યું હતું કે, એક ગ્રાહકને ના પાડવા અથવા ભાગવાનો પ્રયાસ કરવા બદલ માર...
જુનાગઢના ગાંધીચોકમાં બે રીક્ષા ચાલકોના મો*ના મામલે *ત્યાનો ઘટસ્ફોટ થયો છે…
જુનાગઢના ગાંધીચોકમાં બે રીક્ષા ચાલકોના મો*ના મામલે *ત્યાનો ઘટસ્ફોટ થયો છે…
*गजानन पाटील वाळके यांचे तर्फे कर्मवीर भाऊराव पाटील वाचनालयास स्पर्धा परिक्षा ग्रंथ खरेदीसाठी देणगी.. !*
जालना (आप्पासाहेब गोरे)रेवगाव येथील किंग शिवाजी इंटरनॅशनल स्कूल & ज्युनिअर कॉलेजचे संस्थापक...