ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पवारांच्या राष्ट्रवादीत मुंडे बहीण- भाऊ एकत्र येणार? Pankja Munde and Dhananjay Munde in NCP
पवारांच्या राष्ट्रवादीत मुंडे बहीण- भाऊ एकत्र येणार? Pankja Munde and Dhananjay Munde in NCP
મણિનગર દક્ષિણી સોસાયટી મા ભવ્ય ગણેશોત્સવ ની ઉજવણી
અમદાવાદ મણિનગર વિસ્તાર મા આવેલ દક્ષિણી સોસાયટી મા ભવ્ય ગણેશોત્સવ ની ઉજવણી,લેસર શો,ખુબ સુંદર ભવ્ય...
THARAD // ટ્રેલર માં ભરેલા પીયુપી પાવડર ના કટ્ટાઓ માં 42 પેટી પરપ્રાંતિય દારુ ઝડપાયો..
થરાદ ના ખોડા આંતર રાજ્ય ચેક પોસ્ટ પર ગઇ કાલે બપોર ના સમયે રાજસ્થાન થી આવતા એક ટ્રક નંબર...
योग फॉर निरोगी बूंदी अभियान से आमजन हो रहे लाभान्वित
बून्दी । जिला कलक्टर अक्षय गोदारा के निर्देशानुसार जिला प्रशासन व आयुर्वेद विभाग के...