ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા ટાઉનમા બેંક ઓફ બરોડાના ATM મશીનમાથી રૂપીયા નવ લાખની ચોરી કરનાર ઇસમોને પોકેટકોપ અને વિશ્વાસ પ્રોજેકટ ના cctv ની મદદથી ઝડપી પાડતી દ્વારકા પોલીસ
શ્રી અશોક યાદવ સાહેબ પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના...
জুলাই মাহত জি এছ টি সংগ্ৰহ এতিয়ালৈকে দ্বিতীয় সৰ্বাধিক, বছৰৰ পিছত বছৰ ধৰি ২৮% বৃদ্ধি পাই ১.৪৯ লাখ কোটি টকা
জুলাই মাহত জি এছ টি সংগ্ৰহ এতিয়ালৈকে দ্বিতীয় সৰ্বাধিক, বছৰৰ পিছত বছৰ ধৰি ২৮% বৃদ্ধি পাই ১.৪৯...
Lok Sabha Elections 2024: चुनाव से पहले बंगाल में झड़प शुरू, TMC- BJP कार्यकर्ता भिड़े | Aaj Tak
Lok Sabha Elections 2024: चुनाव से पहले बंगाल में झड़प शुरू, TMC- BJP कार्यकर्ता भिड़े | Aaj Tak
‘આપ’ ની સરકાર માં ગુજરાત માં દરેક વ્યક્તિ મુખ્યમંત્રી હશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ/રાજકોટ/ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ...
માળીયાહાટીના ના માળેશ્વર મંદિરે શિવ ભક્તો આજે ઉમટી પડ્યા
માળીયાહાટીના ના માળેશ્વર મંદિરે શિવ ભક્તો આજે ઉમટી પડ્યા