ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘરેથી કામે જવાનુ કહી નીકળ્યા બાદ યુવાનની લાશ કેનાલ પાસેથી મળી:ગળા અને માથાનાભાગે ઇજાના નિશાન
હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન બેસતા વર્ષના દિવસે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા...
MWC 2024: बिना खोले भी इस्तेमाल कर सकेंगे सर्कुलर-शेप्ड कवर स्क्रीन वाला फोन, Nubia Flip 5G हुआ पेश
मोबाइल वर्ल्ड कांग्रेस में मंगलवार को Nubia Flip 5G पेश किया गया हैै। यह फोन सर्कुलर-शेप्ड कवर...
ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે..
ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે
ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઘણા જ દિવસથી આંદોલન કરી રહ્યા છે....
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
Breaking News: CM Kejriwal पर Supreme Court का बड़ा बयान, कहा- चुने हुए सीएम हैं
राजस्थान दिवस साप्ताहिक महोत्सव। जिला स्तर पर आयोजित हुआ विकास एवं सुशासन उत्सव।
बालोतरा, 28 मार्च। राजस्थान दिवस साप्ताहिक महोत्सव कार्यक्रम के तहत शुक्रवार को पंचायत समिति...