સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ગેરકાયદે ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો સાથે રૂા. ૩૦ લાખનો મુદામાલ સીઝ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે. તેની સામે નવા આવેલા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરવ બારોટ અને તેમની ટીમે સઘન ચેકીંગ અભિયાન હાથ ધર્યુ છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર-મેક્શન સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરતા ડમ્પરમાં સાદી રેતી,બીજા ડમ્પરમાં બ્લેકટ્રેપ અને ત્રીજા ડમ્પરમાં સેન્ડ સ્ટોન ગેરકાયદેસર રીતે ભરેલું હોવાનું જણાતા ત્રણેય ડમ્પર સહીત રૂા.૩૦ લાખનો મુદામાલ સીઝ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  राष्ट्रवादीच्या वतीने शिंदे फडणवीस सरकारच्या विरोधात निदर्शने@india report 
 
                      राष्ट्रवादी काँग्रेस पार्टीच्या वतीने शिंदे फडणवीस सरकारच्या विरोधात निदर्शने@india report
                  
   કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.. 
 
                      પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની...
                  
   भगवती बंदर येथे सापडलेल्या महिलेची आत्महत्या की घातपात? दोघांना घेतले ताब्यात 
 
                      रत्नागिरी : शहरातील फगरवठार येथून शुक्रवारी बेपत्ता झालेल्या महिलेचा आज सोमवार 3 ऑक्टोबर रोजी...
                  
   તા. 5મી સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી . . 
 
                      તા. 5 સપ્ટેમ્બરનાં રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણીના...
                  
   
  
  
  
  