સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ગેરકાયદે ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો સાથે રૂા. ૩૦ લાખનો મુદામાલ સીઝ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે. તેની સામે નવા આવેલા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરવ બારોટ અને તેમની ટીમે સઘન ચેકીંગ અભિયાન હાથ ધર્યુ છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર-મેક્શન સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરતા ડમ્પરમાં સાદી રેતી,બીજા ડમ્પરમાં બ્લેકટ્રેપ અને ત્રીજા ડમ્પરમાં સેન્ડ સ્ટોન ગેરકાયદેસર રીતે ભરેલું હોવાનું જણાતા ત્રણેય ડમ્પર સહીત રૂા.૩૦ લાખનો મુદામાલ સીઝ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Jharkhand के मसले पर INDIA Alliance सदन में करेगा विरोध, शपथ में देरी से नाराजगी
Breaking News: Jharkhand के मसले पर INDIA Alliance सदन में करेगा विरोध, शपथ में देरी से नाराजगी
ફેમસ IAS ટીના ડાબી જેસલમેરના રસ્તાઓ સાફ કરતી જોવા મળી, ઈન્દોર જેવું સુંદર શહેર બનાવવા માંગે છે
દેશની પ્રખ્યાત IAS અને જેસલમેરના કલેક્ટર ટીના ડાબી તાજેતરમાં જ રસ્તાઓ સાફ કરતી જોવા મળી હતી....
তেজস্বিতা নাই, মাজুলীৰ স্কুলত কান্দোনৰ ৰোল
১৯১৪ খ্ৰীষ্টাব্দ৷ মাজুলীৰ স্বাস্থ্য খণ্ডত এক নতুন অধ্যায়ৰ সূচনা হৈছিল৷ জ্বৰ-নৰিয়া হ’লেই...
2024 Lok Sabha Election: 4 June के नतीजों को लेकर Akhilesh Yadav ने क्या कहा सुनिए | Aaj Tak News
2024 Lok Sabha Election: 4 June के नतीजों को लेकर Akhilesh Yadav ने क्या कहा सुनिए | Aaj Tak News