સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ગેરકાયદે ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો સાથે રૂા. ૩૦ લાખનો મુદામાલ સીઝ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે. તેની સામે નવા આવેલા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરવ બારોટ અને તેમની ટીમે સઘન ચેકીંગ અભિયાન હાથ ધર્યુ છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર-મેક્શન સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરતા ડમ્પરમાં સાદી રેતી,બીજા ડમ્પરમાં બ્લેકટ્રેપ અને ત્રીજા ડમ્પરમાં સેન્ડ સ્ટોન ગેરકાયદેસર રીતે ભરેલું હોવાનું જણાતા ત્રણેય ડમ્પર સહીત રૂા.૩૦ લાખનો મુદામાલ સીઝ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजेंद्र राठौड़ ने की RLP और बीएपी की तारीफ, नतीजे से एक दिन पहले बता दिया- कितनी सीटें जीतेगी बीजेपी
राजस्थान की 7 विधानसभा सीटों पर हुए उपचुनाव के बाद अब परिणाम की घड़ी आ चुकी है. नतीजों से...
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ભાદરવી અમાસની રજા પુનઃ જાહેર કરવા માંગણી કરી
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ભાદરવી અમાસની રજા પુનઃ જાહેર કરવા માંગણી કરી
क्या विटामिन B कॉम्प्लेक्स के सप्लीमेंट लेना है जरूरी I Mugdha Pradhan I OnlyMyHealth
क्या विटामिन B कॉम्प्लेक्स के सप्लीमेंट लेना है जरूरी I Mugdha Pradhan I OnlyMyHealth
संस्कृत विद्यालय आजन्दा स्कूल में शुक्रवार को 101पौधे लगाए गए
क्षेत्र के आजन्दा गांव में राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत विद्यालय आजन्दा स्कूल में शुक्रवार को...
Chhattisgarh में Bhupesh Baghel ने Narendra Modi से छीन लिया Hindutva का मुद्दा? | Rajnandgaon
Chhattisgarh में Bhupesh Baghel ने Narendra Modi से छीन लिया Hindutva का मुद्दा? | Rajnandgaon