સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ગેરકાયદે ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો સાથે રૂા. ૩૦ લાખનો મુદામાલ સીઝ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે. તેની સામે નવા આવેલા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરવ બારોટ અને તેમની ટીમે સઘન ચેકીંગ અભિયાન હાથ ધર્યુ છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર-મેક્શન સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરતા ડમ્પરમાં સાદી રેતી,બીજા ડમ્પરમાં બ્લેકટ્રેપ અને ત્રીજા ડમ્પરમાં સેન્ડ સ્ટોન ગેરકાયદેસર રીતે ભરેલું હોવાનું જણાતા ત્રણેય ડમ્પર સહીત રૂા.૩૦ લાખનો મુદામાલ સીઝ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के जोधपुर में दो समुदाय आपस में भिड़े,जमकर चले ईंट-पत्थर
राजस्थान के जोधपुर जिले में शुक्रवार रात दो समुदाय के लोग आपस में भीड़ गए और उन्होंने एक दूसरे पर...
No Smoking Day 2024: स्मोकिंग छोड़ने में हो रही है मुश्किल, तो इन तरीकों से बनाएं इसे आसान
स्मोकिंग एक ऐसी आदत है जो हमारी सेहत को काफी नुकसान पहुंचाती है। इसकी वजह से कैंसर जैसी कई गंभीर...
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যক্ষ কমল চন্দ্ৰ শৰ্মাৰ গ্ৰন্থ এৰি অহা জীৱন এষনা উন্মোচন।
ৰহা নিবাসী, বিশিষ্ট শিক্ষাবিদ তথা ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যক্ষ কমল চন্দ্ৰ...
૨જી ઓક્ટોબરે પ્રખ્યાત અભિનેતા ગોવિંદ નામદેવકર ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પધારશે.
૨જી ઓક્ટોબરે પ્રખ્યાત અભિનેતા ગોવિંદ નામદેવકર ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે પધારશે.નવરાત્રિ પર્વે...