ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
ડીસા તાલુકા ના જોરાપરા ગામે રાહી કોલ્ડ સ્ટોરેજ...
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ એ ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા..
બાઈક ચોરી નો ભેદ ઉકેલાયો..
બનાસકાંઠા એલ.સી.બી. એ ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી...
Agriculture code: क्या है केंद्र सरकार द्वारा प्रस्तावित राष्ट्रीय कृषि संहिता? (BBC Hindi)
Agriculture code: क्या है केंद्र सरकार द्वारा प्रस्तावित राष्ट्रीय कृषि संहिता? (BBC Hindi)
RGHS योजना की दवाइयां पर प्रादेशिक दवा विक्रेता समिति ने आपुर्ति पर लगाई रोक, पेंशनर मंच ने की ये मांग
बूंदी। राजस्थान पेंशनर मंच बूंदी ने राज्य के मुख्यमंत्री भजनलाल शर्मा को पत्र लिखकर मांग की है की...