સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પરથી કોંગ્રેસ માંથી ૨ ટર્મ વિધાનસભા ચૂંટણી લડનારા હિમાંશુ વ્યાસ કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામું

૨૦૧૭ વિધાનસભામા કોંગ્રેસ પક્ષ એ ટિકીટ કાપી હતી ત્યાર થી હિમાંશુ વ્યાસ નારાજ હોવાનું સામે આવ્યું હતું કોંગ્રેસ પક્ષ વારંવાર અવગણના થતી હોવાની વાત સામે આવી છે હાલ સુરેન્દ્રનગર કોંગ્રેસ પક્ષમાથી હિમાંશુ વ્યાસ એ રાજીનામું આપતાં સમગ્ર ઝાલાવાડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી બે ટર્મ મા વઢવાણ વિધાનસભા માથી ચુંટણી લડનાર હિમાંશુ વ્યાસ એ રાજીનામું આપતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮