પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ત્રણ રસ્તા નજીક ગઈકાલે સાંજે પુળાના ગઠ્ઠામાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાલ સ્વરુપ ધારણ કરી લેતા પૂળાનાં ગઠ્ઠા આગમાં બળી ગયા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં 25,000 થી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसेनेच्या ठाकरे गटाच्या पक्षचिन्हावर नितेश राणेंची टीका | Nitesh Rane
शिवसेनेच्या ठाकरे गटाच्या पक्षचिन्हावर नितेश राणेंची टीका | Nitesh Rane
રાજયના 29 તાલુકામાં માવઠા કહેર યથાવત. વીજળી પડવાથી પાંચ લોકોના મોત. જગતના તાતને ભારે નુકશાન ની ભીતી,
રાજયના 29 તાલુકામાં માવઠા કહેર યથાવત. વીજળી પડવાથી પાંચ લોકોના મોત. જગતના તાતને ભારે નુકશાન ની ભીતી,
खुद को IB की सब इंस्पेक्टर बता जमाती थी धौंस,फर्जी पुलिसकर्मी मोना
जयपुर में एक महिला खुद को आईबी की सब इंस्पेक्टर बताकर धौंस जमाती थी. तलाश के दौरान उसके कमरे में...
જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમે શેરનાથબાપુ દ્વારા વાવાઝોડાને લઈને ફૂડ પેકેટ તૈયાર કરી જગાડવામાં આવી સેવા
જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમે શેરનાથબાપુ દ્વારા વાવાઝોડાને લઈને ફૂડ પેકેટ તૈયાર કરી જગાડવામાં આવી સેવા