પેટલાદ શહેરના સાઈનાથ મંદિરે આવતીકાલે ગુરુવારના રોજ હોમિયોપેથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકરણના રોગોનું નિદાન કરવામાં આવશે.હોમિયોપેથીક સારવાર કેમ્પમા વિનામૂલ્યે વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવશે.સવારે 10થી બપોરના 4 સુધી કેમ્પ યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર મુનિ હાઈસ્કૂલ દ્વારા રમત ઉત્સવ ઉજવાયો
સિહોર એજ્યૂકેશન સોસાયટી સંચાલિત શ્રી એલ. ડી. મુની હાઈસ્કૂલમાં આજે યોજાચેલ...
લીંબડી હાઈ-વે પર સગાઈમાંથી પરત ફરતાં પરિવારને અકસ્માત નડ્યો
લીંબડી નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર અકસ્માતના 2 બનાવો બન્યા હતા જેમાં 14 લોકોને ઈજા પહોંચી હતી....
સિહોર શહેરમાં પી આઈ નું સન્માન કર્યું
ગુજરાત પોલીસ બેડામાં થોડા દિવસોથી બદલીઓનો દોર શરૂ થયો છે આઇપીએસ થી લઈ એસપી, ડીવાયએસપી, પીઆઇ,...