ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોજીયા ગામે ભગીરથસિંહ સરવૈયાએ રિન્યુ પાવર સોલાર કંપની ને સોલાર પ્લાન્ટ બનાવવા માટે ભાડા પેટે જમીન આપી હતી અને કંપનીમાં કોન્ટ્રાકટ રાખેલ હોય જે આરોપી સિધ્ધરાજસિંહ રામદેવસિંહ સરવૈયા રહે.રોજીયા, તા.તળાજા વાળાને ગમતું ન હોય અને તેના વાહનો પણ આ કંપનીમાં મુંકવા હોય જેથી આરોપી એ તેની સફેદ કલરની ફોર વ્હીલ ગાડી લઇ આવી ફરી. તથા સાહેદો ને ભૂંડા બોલી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટ્ટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી તેની ફોર વ્હીલ ગાડીમાંથી રિવોલ્વર લઇ આવી ફરી.તથા સાહેદો ને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઉપર ફાયરીંગ કરી.જાનથી મારી નાખવાની ધમકી આપી મ્હે.જીલ્લા મેજી.સાહેબના હથિયારબંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો કરી નાસી જઇ ગુન્હો કર્યા દાઠા પોલીસ સ્ટેશન નોંધાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত অইলৰ মূল প্ৰৱেশদ্বাৰ বন্ধ কৰি ৰাইজৰ প্ৰতিবাদ
চৰাইদেউ জিলাৰ মৰাণহাট আৰক্ষীথানাৰ অন্তৰ্গত বটামৰাস্থিত অইল ইণ্ডিয়া লিমিটেড নিজৰ মইমতালি...
मुख्यमंत्री श्री चौहान पन्ना के कृषि महाविद्यालय भवन एवं रेलवे स्टेशन का करेंगे भूमिपूजन
अन्य विकास कार्यों की भी मिलेगी सौगात, कलेक्टर ने टी.एल. बैठक में दी जानकारी
जिला कलेक्टर द्वारा सोमवार को कलेक्ट्रेट सभाकक्ष में सम्पन्न हुई टी.एल. बैठक में...
अखिल भारतीय रेगर महासभा बून्दी के लिए छात्रावास हेतु निःशुल्क भूमि आवंटन करने को लेकर ज्ञापन सौंपा
अखिल भारतीय रेगर महासभा बून्दी के लिए छात्रावास निर्माण हेतु भूमि खसरा संख्या 1993/29 रकबा 3.7912...
પાલીતાણામાં ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
પાલીતાણામાં ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી