ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોજીયા ગામે ભગીરથસિંહ સરવૈયાએ રિન્યુ પાવર સોલાર કંપની ને સોલાર પ્લાન્ટ બનાવવા માટે ભાડા પેટે જમીન આપી હતી અને કંપનીમાં કોન્ટ્રાકટ રાખેલ હોય જે આરોપી સિધ્ધરાજસિંહ રામદેવસિંહ સરવૈયા રહે.રોજીયા, તા.તળાજા વાળાને ગમતું ન હોય અને તેના વાહનો પણ આ કંપનીમાં મુંકવા હોય જેથી આરોપી એ તેની સફેદ કલરની ફોર વ્હીલ ગાડી લઇ આવી ફરી. તથા સાહેદો ને ભૂંડા બોલી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટ્ટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી તેની ફોર વ્હીલ ગાડીમાંથી રિવોલ્વર લઇ આવી ફરી.તથા સાહેદો ને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઉપર ફાયરીંગ કરી.જાનથી મારી નાખવાની ધમકી આપી મ્હે.જીલ્લા મેજી.સાહેબના હથિયારબંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો કરી નાસી જઇ ગુન્હો કર્યા દાઠા પોલીસ સ્ટેશન નોંધાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  PM Modi Oath Ceremony: शपथ ग्रहण समारोह के लिए भारत आने वाली पहली गेस्ट बनीं शेख हसीना, मालदीव समेत इन देशों ने स्वीकारा न्योता 
 
                      नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी के शपथ ग्रहण समारोह के लिए विशिष्ट अतिथियों के आगमन की...
                  
   दिन दहाड़े दूकान के अंदर घुस कर मारपीट करने वाले सातिर अपराधी गिरफ्तार 
 
                      जिला पुलिस अधीक्षक बून्दी  हनुमान प्रसाद ने बताया कि दिन दहाड़े दूकान के अंदर घुस कर मारपीट...
                  
   कोरोनात कमी प्रवाशांमुळे १३५ कोटींचा तोटा; रेल्वेने घेतले ३८० कोटींचे कर्ज 
 
                      रत्नागिरी : तब्बल दोन वर्षे कोरोना विषाणूने सर्वत्र हाहाकार माजविला होता. कोरोना काळात सर्वांनाच...
                  
   अंबेडकर विचार मंच ने दलित समाज को सुरक्षा देने की मांग की, आंदोलन की चेतावनी 
 
                      टोंक। जिलें के निवाई में अंबेडकर विचार मंच के सदस्यों ने शुक्रवार को मुख्यमंत्री भजनलाल शर्मा के...
                  
   
  
  
 