ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોજીયા ગામે ભગીરથસિંહ સરવૈયાએ રિન્યુ પાવર સોલાર કંપની ને સોલાર પ્લાન્ટ બનાવવા માટે ભાડા પેટે જમીન આપી હતી અને કંપનીમાં કોન્ટ્રાકટ રાખેલ હોય જે આરોપી સિધ્ધરાજસિંહ રામદેવસિંહ સરવૈયા રહે.રોજીયા, તા.તળાજા વાળાને ગમતું ન હોય અને તેના વાહનો પણ આ કંપનીમાં મુંકવા હોય જેથી આરોપી એ તેની સફેદ કલરની ફોર વ્હીલ ગાડી લઇ આવી ફરી. તથા સાહેદો ને ભૂંડા બોલી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટ્ટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી તેની ફોર વ્હીલ ગાડીમાંથી રિવોલ્વર લઇ આવી ફરી.તથા સાહેદો ને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઉપર ફાયરીંગ કરી.જાનથી મારી નાખવાની ધમકી આપી મ્હે.જીલ્લા મેજી.સાહેબના હથિયારબંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો કરી નાસી જઇ ગુન્હો કર્યા દાઠા પોલીસ સ્ટેશન નોંધાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डार्क सर्कल का ईलाज | आखो के काले घेरे के कारण | Dark Circle Treatment | home remedy| dermatologist
डार्क सर्कल का ईलाज | आखो के काले घेरे के कारण | Dark Circle Treatment | home remedy| dermatologist
गौतम अडाणी बोले-साहसिक सपने देखने पर दुनिया परीक्षा लेती है:चुनौतियां हमें कभी तोड़ नहीं पाईं, बल्कि उन्होंने और मजबूत बनाया
अडाणी ग्रुप के चेयरमैन गौतम अडाणी ने हिंडनबर्ग विवाद और अमेरिका में लगे रिश्वत देने के आरोपों पर...
Delhi Metro: अब रद्दी हो जाएगा दिल्ली मेट्रो का स्मार्ट कार्ड, DMRC ने किया बड़ा बदलाव
Delhi Metro rule Change: अगर आप भी दिल्ली मेट्रो (Delhi Metro)के दैनिक यात्री हैं तो ये...
কাইলৈ অসম চৰকাৰে ১১,২০২ গৰাকীক প্ৰদান কৰিব নিযুক্তি পত্ৰ
মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মাই ২৩ ছেপ্টেম্বৰত বিভিন্ন চৰকাৰী বিভাগত ১১ হাজাৰৰো অধিক লোকক...
આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો હતો
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સોમનાથ મહાદેવના...