તંત્રએ ચકડોળ ઇજારેદાર અને નીચેના ભાગના પાથરણાના ઇજારેદારોને સૂચના આપવામાં આવી છે.મોરબીમાં બનેલ કેબલ બ્રિજ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે તેના સાનુસંધાનમાં આજે રાત્રિએ ખંભાત ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ભરાતો લોકમેળો બંધ રહેવાની સૂચના મળતા ૨-૧૧-૨૨ના રોજ રાત્રિએ મેળો બંધ રહેશે.

(તસવીર : સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368