મોરબી ઝુલતા પુલ હોનારત મા મૃત્યુ પામેલ સૌ ને મહેમદાવાદ અર્બન પીપલ્સ કો. ઓપ. બેંક ના સૌ ડિરેક્ટરો, કર્મચારીગણ તેમજ સ્ટાફ ગણ દ્વારા અચાનક જ આ મોરબી જુલતો પુલ ટુટી જતા આ આકસ્મિક બનેલ બનાવ ને લઈને સમગ્ર દેશમાં જયારે શ્રદ્ધાંજલિ આપવા આવી રહી છે ત્યારે આજે મહેમદાવાદ મા આવેલ મહેમદાવાદ અર્બન પીપલ્સ. કો. ઓ. બેંક મા પણ આ હોનારત મા મૃત્યુ પામેલ સૌ ને ભગવાન ને તેમની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.