મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઇ સમગ્ર ગુજરાત રાજ્ય હાલમાં શોકમગ્ન છે. કારણ કે, મોરબીનો ઝુલતો પુલ તૂટવાના કારણે અનેકના મોત નિપજવા પામ્યા છે. અમુક પરિવારજનોના બાળકો તેમજ યુવાવર્ગ અને મહિલાઓ પુલ તૂટવાના પગલે મચ્છુ નદીમાં ખાબક્યા છે. અને તેને લઈને તેમના મોત નિપજવા પામ્યા છે. અને સોશિયલ મીડિયાથી લઈ તમામ પ્લેટફોર્મ ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ સતત જે ઈજાગ્રસ્તો છે તેમની કેવી સારવાર મળી રહી છે.તે અંગેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લો પણ શોકમગ્ન બન્યો છે. કારણ કે, અમુક આખો પરિવાર આ ઘટનાને લઇ અને મોતને ભેટ્યો છે. આ ઘટનાને લઈ માતા પિતાએ પુત્ર ગુમાવ્યા છે. તો બીજી તરફ અમુક સંતાનો અનાથ બન્યા છે. હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અને સમગ્ર ગુજરાત શોકના ઘેરામા છે. ત્યારે આ મામલે મચ્છુ નદીમાં ફરી હોનારત સર્જાઈ હોવાની પરિસ્થિતિ મોરબીમાં ઊભી થઈ છે. ત્યારે રાજકીય આગેવાનો પણ મોરબી ખાતે દોડી જઈ રહ્યા છે. અને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फंड जुटाने की घोषणा के बाद Adani Group के शेयरों पर दबाव, 5 प्रतिशत तक फिसले स्टॉक
नई दिल्ली, बिजनेस डेस्क। शेयर बाजार खुलने के साथ सोमवार को अदाणी ग्रुप के शेयरों में गिरावट...
पर्यटन की दृष्टि से विकसित होगी हिंडोली की रामसागर झील- राजीव दत्ता
पर्यटन की दृष्टि से विकसित होगी हिंडोली की रामसागर झील- राजीव दत्ता लोकसभा स्पीकर के ओएसडी...
ग्रामीण विकास एवं पंचायती राज विभाग की विभिन्न योजनाओं की समीक्षा। प्रधानमंत्री आवास योजना की द्वितीय किश्त तत्काल जारी करें - भुवनेश्वर सिंह चौहान
बालोतरा, 01 अप्रेल। अतिरिक्त मुख्य कार्यकारी अधिकारी भुवनेश्वर सिंह चौहान ने पंचायत समिति...
तळोजा फेज परिसरात अंमली पदार्थ विक्री करणाऱ्या नायजेरियन इसमाकडून एमडी (मेफेड्राॅन) हस्तगत
तळोजा फेज एक परिसरात अंमली पदार्थ विक्री करणाऱ्या नायजेरियन इसमाकडून 8,62,000/रू चा एक...