મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઇ સમગ્ર ગુજરાત રાજ્ય હાલમાં શોકમગ્ન છે. કારણ કે, મોરબીનો ઝુલતો પુલ તૂટવાના કારણે અનેકના મોત નિપજવા પામ્યા છે. અમુક પરિવારજનોના બાળકો તેમજ યુવાવર્ગ અને મહિલાઓ પુલ તૂટવાના પગલે મચ્છુ નદીમાં ખાબક્યા છે. અને તેને લઈને તેમના મોત નિપજવા પામ્યા છે. અને સોશિયલ મીડિયાથી લઈ તમામ પ્લેટફોર્મ ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ સતત જે ઈજાગ્રસ્તો છે તેમની કેવી સારવાર મળી રહી છે.તે અંગેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લો પણ શોકમગ્ન બન્યો છે. કારણ કે, અમુક આખો પરિવાર આ ઘટનાને લઇ અને મોતને ભેટ્યો છે. આ ઘટનાને લઈ માતા પિતાએ પુત્ર ગુમાવ્યા છે. તો બીજી તરફ અમુક સંતાનો અનાથ બન્યા છે. હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અને સમગ્ર ગુજરાત શોકના ઘેરામા છે. ત્યારે આ મામલે મચ્છુ નદીમાં ફરી હોનારત સર્જાઈ હોવાની પરિસ્થિતિ મોરબીમાં ઊભી થઈ છે. ત્યારે રાજકીય આગેવાનો પણ મોરબી ખાતે દોડી જઈ રહ્યા છે. અને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
योगी बोले- जम्मू-कश्मीर में मौलाना बोल रहे राम-राम:यह धारा 370 हटने का असर
हरियाणा में चुनाव प्रचार के दौरान उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने हांसी और नारनौंद...
TVS Jupiter 110 vs Hero Xoom 110: कीमत, स्पेसिपिकेशन और फीचर्स के मामले में कौन बेहतर? खरीदने से पहले पढ़ें
Hero Xoom 110 में ब्लूटूथ कनेक्टिविटी के अलावा डिजिटल कंसोल कॉर्नरिंग एलईडी लैंप इंटीग्रेटेड...
निहारिका ने मुझे 10 लाख रुपए दिए',पूर्व छात्र नेता नरेश मीणा ने कहा- मंत्रीजी को मैंने मना भी किय
निहारिका ने मुझे 10 लाख रुपए दिए',पूर्व छात्र नेता नरेश मीणा ने कहा- मंत्रीजी को मैंने मना भी किय
रक्तदान शिविर में 71 यूनिट रक्तदान का सफल आयोजन
स्व. श्री शंकर लाल जी की प्रथम पुण्यतिथि के अवसर पर रक्तदान शिविर का आयोजन श्री देवनारायण मंदिर,...