મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઇ સમગ્ર ગુજરાત રાજ્ય હાલમાં શોકમગ્ન છે. કારણ કે, મોરબીનો ઝુલતો પુલ તૂટવાના કારણે અનેકના મોત નિપજવા પામ્યા છે. અમુક પરિવારજનોના બાળકો તેમજ યુવાવર્ગ અને મહિલાઓ પુલ તૂટવાના પગલે મચ્છુ નદીમાં ખાબક્યા છે. અને તેને લઈને તેમના મોત નિપજવા પામ્યા છે. અને સોશિયલ મીડિયાથી લઈ તમામ પ્લેટફોર્મ ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ સતત જે ઈજાગ્રસ્તો છે તેમની કેવી સારવાર મળી રહી છે.તે અંગેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લો પણ શોકમગ્ન બન્યો છે. કારણ કે, અમુક આખો પરિવાર આ ઘટનાને લઇ અને મોતને ભેટ્યો છે. આ ઘટનાને લઈ માતા પિતાએ પુત્ર ગુમાવ્યા છે. તો બીજી તરફ અમુક સંતાનો અનાથ બન્યા છે. હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અને સમગ્ર ગુજરાત શોકના ઘેરામા છે. ત્યારે આ મામલે મચ્છુ નદીમાં ફરી હોનારત સર્જાઈ હોવાની પરિસ્થિતિ મોરબીમાં ઊભી થઈ છે. ત્યારે રાજકીય આગેવાનો પણ મોરબી ખાતે દોડી જઈ રહ્યા છે. અને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालेड़ा उपखंड क्षेत्र में पर्यटकों के लिए हाड़ौती का गोवा हुआ पर्यटकों के लिए गूलजार,
तालेड़ा उपखंड क्षेत्र में पर्यटकों के लिए हाड़ौती का गोवा हुआ पर्यटकों के लिए गूलजार, उपखंड...
A Story About Struggling Every Day | Daily Use Chopper | A Common Man
A Story About Struggling Every Day | Daily Use Chopper | A Common Man
Munakka Khane Ke Fayde | मुनक्का खाने के फायदे और नुकसान |
Munakka Khane Ke Fayde | मुनक्का खाने के फायदे और नुकसान |
Israel Palestine War Defensive Trading Tips | युद्ध के माहौल में Portfolio पर क्या बदलाव लाएं?
Israel Palestine War Defensive Trading Tips | युद्ध के माहौल में Portfolio पर क्या बदलाव लाएं?
छतरी ध्वस्त प्रकरण मे बोले बूंदी महाराव वंशवर्धन- कोटा एयरपोर्ट का नाम हो राव सूरजमल के नाम पर
बूंदी। बूंदी रियासत के 9 वें शासक राव सूरजमल जी की छतरी स्मारक को ध्वस्त करने पर महाराव राजा...