મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઇ સમગ્ર ગુજરાત રાજ્ય હાલમાં શોકમગ્ન છે. કારણ કે, મોરબીનો ઝુલતો પુલ તૂટવાના કારણે અનેકના મોત નિપજવા પામ્યા છે. અમુક પરિવારજનોના બાળકો તેમજ યુવાવર્ગ અને મહિલાઓ પુલ તૂટવાના પગલે મચ્છુ નદીમાં ખાબક્યા છે. અને તેને લઈને તેમના મોત નિપજવા પામ્યા છે. અને સોશિયલ મીડિયાથી લઈ તમામ પ્લેટફોર્મ ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ સતત જે ઈજાગ્રસ્તો છે તેમની કેવી સારવાર મળી રહી છે.તે અંગેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લો પણ શોકમગ્ન બન્યો છે. કારણ કે, અમુક આખો પરિવાર આ ઘટનાને લઇ અને મોતને ભેટ્યો છે. આ ઘટનાને લઈ માતા પિતાએ પુત્ર ગુમાવ્યા છે. તો બીજી તરફ અમુક સંતાનો અનાથ બન્યા છે. હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અને સમગ્ર ગુજરાત શોકના ઘેરામા છે. ત્યારે આ મામલે મચ્છુ નદીમાં ફરી હોનારત સર્જાઈ હોવાની પરિસ્થિતિ મોરબીમાં ઊભી થઈ છે. ત્યારે રાજકીય આગેવાનો પણ મોરબી ખાતે દોડી જઈ રહ્યા છે. અને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના આ વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ શું કહી રહ્યા છે રહીશો?જુઓ
તળાજાના આ વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ શું કહી રહ્યા છે રહીશો?જુઓ
Chandrayaan 3: 2 सितंबर को लॉन्च होगा आदित्य L1, खोलेगा सूरज के सतह का राज | Aditya L1 Mission |ISRO
Chandrayaan 3: 2 सितंबर को लॉन्च होगा आदित्य L1, खोलेगा सूरज के सतह का राज | Aditya L1 Mission |ISRO
Weekly Top Picks: किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका
Weekly Top Picks: किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका
ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે...
પાલનપુરના હસનપુરમાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે ઝડપ્યો
પાલનપુર તાલુકાના હસનપુર ગામના એક શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકી સવારના સમયે પોતાના પિતાના...