ખંભાતમાં માછીપુરા ખાતે રહેતા ૩૫ વર્ષ યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો છે.સોમવારે બપોરના અઢી વાગ્યાના સુમારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે ખંભાત શહેર પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખાતે પી.એમ અર્થે મોકલવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસાવદરની સીમમાં સગીર પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઇ આપઘાત
વિસાવદર સતાધાર રોડ ઉપર હરસુખભાઇ માધાભાઇ ખાવડુની વાડીએ સગીર યુવક-યુવતીની ગળાફાંસો ખાધેલ લાશ મળી આવતા સનસનાટી
વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત માહીતી મુજબ વિસાવદર રહેતા હરસુખભાઇ માધાભાઇ ખાવડુની વાડી વિસાવદર પાસે આવેલ...
તળાજાના પીપરલા ગામે ક્રિકેટ નાઇટ કપમાં બજરંગ ઇલેવન ફાઇનલ બાજી મારી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૧-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન...
केजरीवाल सरकार के स्कूलों में गड़बड़ी! Delhi LG ने CBI जांच का आदेश दे दिया
केजरीवाल सरकार के स्कूलों में गड़बड़ी! Delhi LG ने CBI जांच का आदेश दे दिया
Chhota Udaipur News : "હવે ટિકિટ નહીં મળે તો..." : નારણ રાઠવાની માગ | Gujarati News
Chhota Udaipur News : "હવે ટિકિટ નહીં મળે તો..." : નારણ રાઠવાની માગ | Gujarati News
દેગામના યુવાનનું હાર્ટ એટેકથી મોત, ગામમાં શોકનું મોજુ છવાયું
દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી...