મોરબી દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવનાર દેવિપુજક ગીરીશભાઈ એ દંત્ત
ગીરીશભાઈ એ દંત્ત મોરબીના હોનારતમાં ચા વેચવાવાળા ભાઈ એ સમયસૂચકતા વાપરી ઝડપથી લોકોને બચાવવા લાગ્યા અને ૧૫ થી ૨૦ બાળકો, મહિલા અને પુરુષો ના જીવ બચાવ્યા ધન્યવાદ સે મારા દેવિપુજક સમાજના વિર યૌધ્યા

