આટકોટ ગોંડલ ચોકડી પાસે બસ અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બસ ડીવાઈડર પર ચડી ગઇ હતી ધટના સ્થળે એકસો આઠ દોડી ગઇ હતી જોકે મોટી જાન હાની થઈ ન હતી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વીગતો અનુસાર રાજકોટ ભાવનગર હાઇવે ગોંડલ ચોકડી પાસે સાંજ સમયે આગળ જતી ફોર વ્હીલર અઆડી ગાય ઉતરતા ફોર વ્હીલર ચાલકે અચાનક બેક મારતાં પાછળ આવતી બસ ફોર વ્હીલર પાછળ ભટકાય હતી બસ ચાલકે કાબૂ રાખતા બસ ડીવાઈડર પર ચડી ગઇ હતી બસ આગળ કાચ તૂટી ગયો હતો બસ નાં પાયલોટ કાબુમાં રાખી દેતાં અંદર રહેલા મુસાફરો ભગવાન આભાર માન્યો હતો. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો મોટી જાન હાની થઈ ન હતી જેથી રાહત મળી હતી ધટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી. તસવીરો કરશન બામટા આટકોટ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দুৰ্গাপূজাৰ পূৰ্বে আপুনি লাভ কৰিব দৰমহা। সামাজিক মাধ্যমত মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মাৰ পোষ্ট ।
সমাগত দুৰ্গাপূজা, ৰাজ্য চৰকাৰে পূজাৰ প্ৰাকমহুৰ্তত এটা সুখবৰ লৈ আহিছে চৰকাৰী কৰ্মচাৰীসকলৰ বাবে।...
Lok Sabha Election 2024: विपक्षी गठबंधन के लिए कोई हिंदू नहीं है- BJP | PM Modi | Lalu | AajTak
Lok Sabha Election 2024: विपक्षी गठबंधन के लिए कोई हिंदू नहीं है- BJP | PM Modi | Lalu | AajTak
સુરતમાં AAP નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો
સુરતમાં AAP નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો
રસુલપુર ગામે રાત્રિ સમય જંગલી પ્રાણી ત્રાટકી પશુઓનું મારણ કરતા લોકોમાં દહેશત...
ખેતરના કામકાજ માટે પણ ખેડૂત જઈ શકતા નથી..
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રસુલપુર ગામના...
बारिश ने बचाया, Supreme Court ने समझाया, दिल्ली वाले फिर भी नहीं माने। Delhi-NCR Air Pollution
बारिश ने बचाया, Supreme Court ने समझाया, दिल्ली वाले फिर भी नहीं माने। Delhi-NCR Air Pollution